________________
છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ોચના ઘરવિ voળ છે. ગૌતમ વર્ણકરણ પાંચ પ્રકારનું કહેલ છે. જે આ પ્રમાણે છે. “વાઢવOવાળ જ્ઞાન સુવિumળે” કૃષ્ણ વર્ણ કરણ શુકલ વર્ણ કરણ અહિયાં થાવત્ પદથી નીલ રક્ત અને પીળા વણે ગ્રહણ કરાયા છે. એ રીતે વર્ણોના પાંચ પ્રકારપણાથી આ તેના કરણેમાં પણ પાંચ પ્રકારપણું કહેલ છે. “શં મેરો આ રીતે આ કૃષ્ણ નીલ વિગેરે જે રીતે વના ભેદ કહ્યા છે. તેજ પ્રમાણે ગંધ વિગેરેમાં પણ ભેદ સમજવા. તેજ કહે છે. જેના વિશે સુરભિ ગંધ કરણ સુંગધ અને દુરભિ ગંધ કરણના ભેદધી ગંધ કરણ બે પ્રકારના હોય છે. રાજા રવિ પumત્ત તિક્ત-તીખે કટુ-કડ કષાય તુરે અ૩-ખાટે અને મધુર-મીઠે એ ભેદથી રસે પાંચ પ્રકારના હોય છે તેથી રસકરણ પણ પાંચ પ્રકારના કહેલ છે. “દાર #વ સ્પર્શ કર્કશ, મૃદુ,ગુરુ લઘુ શીત ઉષ્ણ, નિષ્પ અને રૂક્ષ એ ભેદથી સ્પર્શ આઠ પ્રકારના કહેલ છે. તેથી પકરણ આઠ પ્રકારના જ કહ્યા છે “કંટાળો ળ મં! કવર goળ હે ભગવન સંસ્થાનકરણ કેટલા પ્રકારના કહ્યા છે. તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે–ચમા ! સંસારછે પં િguત્ત હે ગૌતમ ! સંસ્થાનકરણ પાંચ પ્રકારનું કહેલ છે. તે આ પ્રમાણે છે. –વરHeટાળઝાળ ગાવું મારા કંટાળાને પરિમડલ સંસ્થાનકરણથી યાવત્ આયત સંસ્થાનકરણ અહિયાં થાવત્ શબ્દથી વૃત્ત સ્ત્ર, ચતુર, આ સંરથાને કરાયા છે તેથી પરિમંડલ સંસ્થાનથી આરંભીને આયત સંસ્થાન કરણ સુધીના ૫ પાંચ પ્રકારના સંસ્થાને સમજવા.
એવું માને છે તે ! રિ નાવ વિરૂ' હે ભગવદ્ આપ દેવાનુપ્રિયે કરણના વિષયમાં જે કહ્યું છે. તે સઘળું તેમજ છે. આ૫ દેવાનુપ્રિયનું આ વિષયનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તપ અને સંયમથી પોતાના આમાને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. જાસૂ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને નવમે ઉદ્દેશક સમાપ્તા૧૯-લા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૪૦