SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિય કરણ આ રીતે ઈદ્રિપ કરણ પાંચ પ્રકારના છે. આ ઈદ્રિય કરણ બધા જ સંસારી જીવેને હોય છે. જે જીવને જેટલી ઈદ્રિ હોય છે, તે જીવને તેટલા ઈદ્રિય કરણ કહ્યા છે. આ રીતે નારકથી લઈને યાવત્ વિમાનિક સુધીના બધા જ સંસારી જીને આ ઈન્દ્રિય કરણતિપિતાની ઇન્દ્રિય અનુસાર હોય છે, તેમ સમજવું. “હવું ઘgn #moi મારા ” આજ કમથી ભાષા કરણ પણ ચાર પ્રકારની ભાષાના ભેદથી ચાર પ્રકારના ભાષાકરણ કહેલ છે. સત્ય અસત્ય મિશ્ર અને વ્યવહારના ભેદથી ભાષા ચાર પ્રકારની છે. આ ભાષાકરણ એકેન્દ્રિય જીવ સિવાય બધા જ સંસારી જીવોને હોય છે. અર્થાત નારકથી આરંભીને વૈમાનિક સુધીના અને હાય છે. અહિયાં એકેન્દ્રિયને છેડવાનું કહ્યું છે. તેનું કારણ તેમાં ભાષાને અભાવ છે તેજ છે. એ રીતે જે જીવને જેવી ભાષા હોય છે. તેના અનુસાર તે જીવને તેજ ભાષાકરણ હોય છે, મારા રદિવ' સત્ય, અસત્ય, મિશ્ર, અને વ્યવહાર મનના ભેદથી મનઃકરણ પણ ચાર પ્રકારનું કહેલ છે. આ મનકરણ પણ જે જીવને જેવું મન હોય છે, તેજ પ્રમ ણે તેવું જ મનઃકરણ તેઓને હોય છે. આ મન કરણના કથનમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય તથા અસંશી પંચેન્દ્રિયોને છોડવાનું કહેલ છે તેથી નાકથી આરંભીને વૈમાનિક સુધીના માં તેનું કથન કરવું જોઈએ. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયેને છેડવાનું કારણ તેઓને મનને અભાવ છે તે જ છે. “સાચો રાદિ દેધ, માન, માયા અને લેભના ભેદથી કષાય કરણ ચાર પ્રકારનું કહેલ છે. એ રીતે કેધષાયકરણ માન કષાયકરણ, માયાકષાયકરણ, અને લેભ ઉષાયકરણ, આ ચારે પ્રકારના કષાયકરણ નારકથી આરંભીને વૈમાનિક સુધીના જીવને તિપિતાના કક્ષાની સત્તા અનુસાર હોય છે. મુપાચ તત્તવ ઘomત્તે’ સમુઘાત કરણ સાત પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે છે. વેદનાન કષાયર મારણારિ ૩ વૈક્રિય આહારકપ તિજસ સમુદ્ધાત૬ કેવલીસમુઘાત૭ મારણાતિક સમુદ્રઘાતથી આરંભીને કેવલીસમુદઘાત સુધીના સાત સમુદુઘાત હોય છે. આ સાત૭ સમુદુઘાત પણ જે જીવને જે સમદુઘાત કહ્યા હોય છે. તે અનુસાર તે તે જીવને હોય છે. આ રીતે આ સમઘાત કરણ નારકેથી આરંભીને વૈમાનિક સુધીના અને હોય છે. તેમ સમજવું. “પન્નાશને રવિ’ આહાર સંજ્ઞાકરણ ભયસંજ્ઞાકરણ મૈથુનસંજ્ઞાકરણ અને પરિગ્રહ સંજ્ઞાકરણ એ રીતને ભેદથી સંજ્ઞાકરણ ચાર પ્રકારનું કહેલ છે. આ સંજ્ઞાકરણ નારકથી આરંભીને વૈમાનિક સુધીના જીવને હોય છે. “જેસાવાળે દિન” કૃષ્ણ, નીલ, કાપતિક, તેજસ પદ્ધ અને શુકલના ભેદથી લેફ્સા કરણ પણ છ પ્રકારનું કહેલ છે. આ વેશ્યાકરણ પણ જ્યાં જેટલી વેશ્યા હોય તે અનુ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૩૮
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy