________________
નામ જ કરણ છે. અથવા ભાવનું કરવું તેનું નામ ભાવકરણુ છે. આ રીતે કરણ પાંચ પ્રકારના હોય છે.
ક્રીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ આ પાંચ પ્રકારના કરણેામાંથી નારક જીવને કેટલા કરણ હાય છે.૧ તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ગોયમા ! પંચવિષે જાણે વળત્તે' હે ગૌતમ ! નારક જીવાને પાંચે પ્રકારના કરણ હાય છે. અર્થાત્ દ્રવ્યકરણુથી ક્ષેત્રકરણ કાલકરણ ભત્રકરણુ અને ભાવકરણ સુધીના ખંધા જ કરણ નારક જીવાને હાય છે, ‘ä ના વેમાળિયાળ' એજ રીતે નારક જીવેાની જેમ જ પાંચ સ્થાવાથી આર’ભીને વૈમાનિક જીવા સુધીમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવરૂપ પાંચે કરણા હાય છે. અર્થાત્ ચાવીસે દડકામાં પાંચે કરણે! હાય છે.
વિષે ન મને ! સીદરને પળત્તે' હે ભગવન્ શરીર કરણ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નોયમાં ! હે ગૌતમ પંચવિષે ચીને વળત્તે' શરીરકરણ પાંચ પ્રકારનું કહેવામાં આવેલ છે. જેમ કે-‘ગોરાજિય’ ઔદારિક શરીર કરણ૧, આહારક શરીર કરણ વૈક્રિયશરીરકરણ૩, તૈજસશરીરકર અને કાળુશરીરક૨ણુપ એ રીતે શરીરકરણ પાંચ પ્રકારનુ' કહેવામાં આવેલ છે.
‘Ë ના વેમાળિયાળ' નારકથી આરભાને વૈમાનિક સુધીના બધા જ સ'સારી જીવાને જે શરીર હૈાય છે, તે જીવને તેજ કરણ હાય છે. અષા જીવાને બધા કરણ હાતા નથી. કહેવાનુ' તાત્પય એ છે કે–નાક અને દેવાને તૈજસ, કામણુ અને વૈક્રિય શરીર હાય છે. તેથી તેઓને આ ત્રણે શરીર કરણે! હાય છે. તિય ચ અને મનુષ્યેાને તેજસ અને કાણુ શરીરની સાથે ઔદારિક શરીર હાય છે. તેથી તેને એ નામવાળા શરીર અને કરણ હાય છે. કાઈ કાઈ છઠ્ઠા ગુણુસ્થાનમાં રહેવાવાળા મુનિરાજોને તૈજસ, કામણુ અને ઔદારિક શરીરની સાથે આહારક શરીર પશુ હાય છે. તેથી તેઓને એ નામવાળા શરીર અને કરણ હોય છે. એ રીતે બધા જીવાને બધા કરા હાતા નથી. તેમ કહેવામાં આવ્યું છે, ‘વિ ' મંતે કૃચિ રળે’હે ભગવન્ ઇંદ્રિયકરણ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘પોચમા! વૈવિષે ચિદળે વળÈ' ઇંદ્રિયકરણ પાંચ પ્રકારના કહેલ છે.-ઇંદ્રિયરૂપ કરણનું નામ ઇંદ્રિયકરણ છે. અથવા ઇંદ્રિયનું કરવું તેનુ* નામ ઇ ંદ્રિયકરણ છે. અથવા ઈંદ્રિયદ્વારા કરવું અથવા ઈદ્રિાના હાવાથી કરવુ. તેનું નામ ઇઇંદ્રિયકરણ છે. આ ઇંદ્રિયકરણ શબ્દની વ્યુત્પત્તિ છે. વૈચિજરને લાવ નિયિ' ઇન્દ્રિયના પાંચ પ્રકાર આ પ્રમાણે છે.-શ્રેત્રેન્દ્રિયકરણ ચાવતા પ્રાણઇન્દ્રિયકરણુ, રસના ઈદ્રિય કરણ, ચક્ષુ ઈંદ્રિય કરણ સ્પેશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૩૭