________________
કરણકે સ્વરૂપ કા નિરૂપણ
નવમા ઉદ્દેશાનો પ્રારંભઆઠમા ઉદ્દેશામાં નિવૃત્તિના વિષયમાં કહેવા આવ્યું છે. આ નિવૃત્તિ કારણના સદૂભાવમાં જ હોય છે. તેથી હવે કારણનું સવરૂપ બતાવવા માટે આ નવમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે –
#વિ શં મંતે ! goળ' ઇત્યાદિ
ટીકાર્થ–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ કારણનું સ્વરૂપ અને તેના ભેદે જાણવા પ્રશ્ન કરેલ છે કે–“વિ છે તે ! વળે પત્તત્તે હે ભગવન કરણ કેટલા પ્રકારના કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું “જો મા ! હે ગૌતમ! “વાવિ વાળે પvજે કરણ પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે, ‘શિવસે નિરાતે વીર્ય ચેર તત્વ જળ” આ વ્યુત્પત્તિ પ્રમાણે જેનાથી કાર્ય કરાવ તે કરણ છે. અર્થાત્ કમની નિષ્પત્તિમાં જે અસાધારણ કારણ હોય છે. તે કરણ છે. “શિવસે ગત્ તત્વ જાળ” આ ભાવવ્યુત્પત્તિ પ્રમાણે જે કૃતિ, કરણ અને ક્રિયા માત્ર છે, તે જ કારણ છે. આ વ્યુત્પત્તિ માનવામાં આવે તે એવી શંકા થાય છે કે-જે ક્રિયાને જ કરણ માનવામાં આવે તે પછી કરણુમાં અને નિવૃત્તિમાં કોઈ ફેરજ રહેતો નથી, કેમ કે એ બન્નેમાં ક્રિયાપણું જ રહે છે. અર્થાત્ કરણ પણ ક્રિયા રૂપ જ હોય છે. અને નિર્વત્તિ પણ ક્રિયા રૂપ જ હોય છે. આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે. આરંભ ક્રિયાનું નામ કરણ છે. અને કાર્યની નિષ્પત્તિ થઈ જાય તેનું નામ નિવૃત્તિ છે. આ બન્નેમાં એ જ અંતર છે. આ રીતનું આ કરણ પાંચ પ્રકારનું બતાવેલ છે. તેના તે ભેદે આ પ્રમાણે છે.-દાર ” દ્રવ્યકરણ-દ્રવ્યરૂપથી જે કરણ છે તે દ્રવ્ય કરણ છે. જેમ કે કુડાડિ વિગેરે અથવા દ્રવ્ય -ધડે વિગેરેનું કરણ–આરંભ ક્રિયા છે. તે દ્રવ્યકરણ છે. અથવા સળી વિગેરેનું કરવું તેનું નામ દ્રવ્યકરણ છે. અથવા “દૂ શાળ” પાત્ર વિગેરે દ્રવ્યમાં કરવું તેનું નામ દ્રવ્યકરણ છે. ૧ “હે વાળ ક્ષેત્રકરણ-ક્ષેત્રરૂપ કરણ-ક્ષેત્રરૂપ કરણનું નામ ક્ષેત્રકરણ છે. અથવા શાલિ વિગેરેથી ક્ષેત્રનું કરવું તેનું નામ ક્ષેત્રકરણ છે. અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાય વિગેરેનું કરવું તેનું નામ ક્ષેત્રકરણ છે.૨
“
વાળે” કાલરૂપ કરણનું નામ કાલ કરણ છે. અથવા અવસર વિગેરે રૂપ કાલ-સમયનું કરવું તેનું નામ કાલકરણ છે. અથવા કાલ દ્વારા કે કાળમાં કરવું તેનું નામ કાલે કરણું છે.૩
“મજાળ' નારક વિગેરે પર્યાયનું નામ ભવ છે. આ ભવનું નામ કરણ છે. અથવા નારક વિગેરે નું કરવું અથવા નારકાદિ ભવ દ્વારા કરવું અથવા નારકાદિ ભવમાં કરવું તેનું નામ ભવકરણ છે. “મા ” ભાવનું
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૧ ૩૬