________________
વિગેરે ભેદથી પાંચ પ્રકારની થાય છે. અને એ પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી જીવોને હોય છે. ૪ સત્યાદિ ભાષાના ભેદથી ભાષા નિવૃત્તિ, ચાર પ્રકારની કહી છે અને તે પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી જીવેને હોય છે. સત્યમન વિગેરે ભેદથી મને નિવૃત્તિ પણ ચાર પ્રકારની હોય છે. આ મને નિવૃત્તિ પણ વિમાનિક સુધીના બધા ને હય છે. ક્રોધ વિગેરે કષાયના ભેદથી કષાય નિવૃત્તિ ચાર પ્રકારની કહી છે.૭ વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શ વિગેરે નિવૃત્તિ પણ કમથી વર્ણ ૫-૨-૨ અને ૮ પ્રકારની હોય છે. કૃષ્ણ વિગેરેના ભેદથી વર્ણ પાંચ પ્રકારના હોય છે.૮ સુરભી-સુગંધ દુરભી-દુર્ગધ એ ભેદથી ગંધ બે પ્રકારના હોય છે.૯ તિક્ત, કટુ -કડે. કષાય-તુરે ખાટો અને મીઠે એ ભેદથી રસ પાંચ પ્રકારને કહેલ છે.૧૦ કર્કશ, મૃદુ-વિગેરે ભેદથી સ્પર્શ આઠ પ્રકારને હેય છે ૧૧ આ તરતમતાથી વિમાનિક સુધીના ને હોય છે. સમચતરસ્ત્ર સંસ્થાનથી લઈને હુડક સંસ્થાન સુધીની સંસ્થાન નિવૃત્તિ છે પ્રકારની હોય છે. અને તે બધા જ સંસારી જીવોને હોય છે ૧૨ આહાર સંજ્ઞા વિગેરેના ભેદથી સંજ્ઞા નિવૃત્તિ ચાર પ્રકારની હોય છે. અને તે બધા જ સંસારી અને હાય છે.૧૩, કૃષ્ણલેસ્યા વિગેરેના ભેદથી લેસ્થા નિવૃત્તિ છે પ્રકારની હોય છે. અને તે પણ નારકથી લઈને વૈમાનિક સુધીના જીવને હોય છે.૧૪, સમ્યદૃષ્ટિ વિગેરે ભેદથી દૃષ્ટિ નિવૃત્તિ ત્રણ પ્રકારની છે. અને તે પણ વૈમાનિક સુધીના જીને હેય છે. ૧૫, મતિજ્ઞાન વિગેરેના ભેદથી જ્ઞાનનિવૃત્તિ પાંચ પ્રકારની છે, અને તે પણ એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધીના અને હોય છે.૧૬, મતિ અજ્ઞાન ભુત અજ્ઞાન અને વિસંગજ્ઞાનના ભેદથી અજ્ઞાનનિર્વત્તિ ત્રણ પ્રકારની કહી છે. અને તે જે જીવને જે અજ્ઞાન હોય છે તે જીવને તે નિવૃત્તિ કહી છે.૧૭, મ ગ, વચન. અને કાગના ભેદથી નિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે. અને તે પણ યથાવત વિમાનિક સુધીના જીવને હોય છે.૧૮, સાકારે પગ અને નિરાકારે પગના ભેદથી ઉપયોગ નિવૃત્તિ બે પ્રકારની કહી છે. અને તે યાવત વૈમાનિક સુધીના
ને હોય છે.૧૯, આ રીતે આ ઓગણીસ પ્રકારની નિવૃત્તિ આ ઉદેશામાં પ્રતિપાદિત કરી છે.-કહી છે. આ રીતને અર્થ આ બે સંગ્રહ ગાથાને છે.સૂ ૧ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન ઓગણીસમા શતકને આઠમો ઉદ્દેશક સમાપ્ત .૧૯-૮
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૩૫