________________
જ્ઞાનનિવૃત્તિની વિધી અજ્ઞાનનિત્તિ છે. તેથી હવે ગૌતમ સ્વામી અજ્ઞાનનિવૃત્તિના વિષયમાં પ્રભુને પૂછે છે કે હે ભગવન અજ્ઞાનનિવૃત્તિ કેટલા પ્રકારની છે? તેના ઉત્તરમાં પ્રભુએ તેમને કહ્યું કે–વોચમા ! હે ગૌતમ! જઇITળનિ. અજ્ઞાનનિવૃત્તિ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. “અરૂબરના સવગનાન' એક મતિ અજ્ઞાનનિવૃત્તિ બીજી કૃત અજ્ઞાન નિવૃત્તિ, અને ત્રીજી વિર્ભાગજ્ઞાનનિવૃત્તિ “gવે કરણ ૦” એ રીતે જે જીવને જેટલા અજ્ઞાન હોય તે જીવને તેટલા અજ્ઞાનની નિવૃત્તિ કહેવી જોઈએ આ રીતે નારકોથી આરંભીને વૈમાનિક દેવો સુધી અજ્ઞાનનિવૃત્તિ કડી છે. “જોનિવ્રત્તી ૪૩ વિ હે ભગવન જોગનિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! રોબિવત્તી નિવા’ ગનિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે જે આ પ્રમાણે છે, “મજનોન નિવૃત્તી' મ ગ નિવૃત્તિ, વચનયોગનિવૃત્તિ, અને કાયયનિવૃત્તિ આ ગનિવૃત્તિ નારકોથી લઈને વૈમાનિક સુધીના સઘળા સંસારી જીવેને હોય છે. કોઈ જીવને કેવળ કાયાગ નિવૃત્તિ હોય છે. કોઈ જીવને કાય અને વચન
ગ નિવૃત્તિ હોય છે. અને કોઈ જીવને એ ત્રણે નિવૃત્તિ હોય છે. જેથી જે જીવને જે જે યોગ હોય છે. તે જીવને તે યોગની નિવૃત્તિ સમજી લેવી. ૧૮, હવે ગૌતમ સ્વામી ઉપગ નિવૃત્તિના સંબંધમાં પ્રભુને પૂછે છે કે – “#વિદા કોળનિરરત્તી” હે ભગવન ઉપયોગ નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! “રાસોનિ વત્તી સુવિહા’ સાકારો પગ નિવૃત્તિ અને નિરાકારોપયોગનિવૃત્તિ એ રીતે ઉપયોગનિવૃત્તિ બે પ્રકારની કહી છે. આ સાકારોપયોગનિવૃત્તિ અને નિરાકારો પગ નિવૃત્તિ બધા જ સંસારી જીને હોય છે. કેમ કે જીવનું લક્ષણ જ ઉપયોગી છે. ૧૯ આ ચાલુ વિષય સંબંધી બે સંગ્રહ ગાથા આ પ્રમાણે છે.–કલા vi૦” ઈત્યાદિ નારકથી આરંભીને વૈમાનિક સુધીના વીશે દંડકમાં રહેલા અને આ નિવૃત્તિ હોય છે તેમાં પહેલી વનિવૃત્તિ છે, તે એકેન્દ્રિય વિગેરે જીવના ભેદથી પાંચ પ્રકારની છે.૧, બીજી કમનિવૃત્તિ જ્ઞાનાવરણીય વિગેરેના ભેદથી આઠ પ્રકારની કહી છે. અને તે નારકથી લઈને વૈમાનિક સુધીના જીમાં હોય છે. ૨, દારિક વિગેરે શરીરના ભેદથી શરીર નિવૃત્તિ પાંચ પ્રકારની થાય છે. અને એ પણ બધા જ સંસારી ને હોય છે.૩, સેન્દ્રિય નિવૃત્તિ, શ્રોત્રેન્દ્રિય નિવૃત્તિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૩૪