________________
‘જીન્ગિદ્દા' વૈશ્યા નિવૃ་ત્તિ છ પ્રકારની કહેવામાં આવી છે. ‘સંજ્ઞા' તે આ પ્રમાણે છે. ‘ઝૂકેલા નિત્તી॰' કૃષ્ણુલેશ્યાનિવૃત્તિ યાવત્ નીલલેશ્યા નિવૃત્તિ, કાપેાતિક વૈશ્યા નિવૃત્તિ. તૈજસ લેશ્યાનિવૃત્તિ, પદ્મ વૈશ્યા નિવૃત્તિ અને શુકલ લેશ્યાનિવૃત્તિ ત્ત્વ રાવ વેમાળિયાનં” આ લેસ્પાનિવૃત્તિ જે જે જીવને જે જે વૈશ્યાઆ હોય છે, તેજ વેશ્યાની નિવૃત્તિ તે તે જીવને હાય છે. આ લેસ્યા નિવૃત્તિ નારકાથી લઈને વૈમાનિક સુધીના સઘળા સ'સારી જીવાને હોય છે. કોઇને કૃષ્ણ, નીલ અને કાપેાતિક વિગેરે દ્વેશ્યાએ હોય છે. કાઇને એક, કાઈને એ અને કાઈને ત્રણ વિગેરે લેશ્યા નિવૃત્તિ હાય છે. એ રીતે જે જીવને જે લેસ્યા નિવૃત્તિ હાય તે જીવને તે લેશ્યા કહેવી જોઈએ.
હું ભગવન્ દૃષ્ટિ નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-તિવિદા સિદુિ’હે ગૌતમ દૃષ્ટિ નિવૃત્તિ-સમ્ય અમ્રિ નિવૃત્તિ, મિથ્યા દૃષ્ટિ નિવૃત્તિ, અને સભ્યમિથ્યા ષ્ટિ નિવૃત્તિ એ રીતના ભેદથી ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. આ દૃષ્ટિ નિવૃત્તિ નરકોથી આર’ભીને વૈમાનિક સુધીના સઘળા સસારી જીવાને હોય છે. કોઈને સમ્યગ્દષ્ટિ નિવૃત્તિ હોય છે. કાઈને મિથ્યાદૃષ્ટિ નિવૃઈત્તિ હોય છે કોઇને ઉભય દુષ્ટિ નિવૃત્તિ હોય છે. નજીકના મેક્ષ મા વાળા ભવ્ય જીવને સમ્યગ્દષ્ટિ હાય છે. એકેન્દ્રિયાક્રિકાને મિથ્યાસૃષ્ટિ હોય છે. અને સામાન્યથી મનુષ્યને સમ્યકૃમિશ્રાદેષ્ટિ હૈાય છે. વિાજં અંતે ! ળાળનિવત્તી' હે ભગવન્ જ્ઞાન નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ. કેનોયમા ! હૈ ગૌતમ!‘પંચનિા બાળ૦’જ્ઞાનનિવૃત્તિ પાંચ પ્રકારની કહેવામાં આવી છે આભિનિઐધિક વિગેરે રૂપથી જ્ઞાનની જે પરિણતિ થાય છે. તેનુ જ નામ જ્ઞાનનિવૃત્તિ છે. ‘આમિળિયોર્જિયનાળત્તિવ્વી॰' આભિનિઐાધિક જ્ઞાન નિવૃત્તિ, શ્રુતજ્ઞાનનિવૃત્તિ, અવધિજ્ઞાન નિવૃત્તિ મનઃપવજ્ઞાન નિવૃÖત્તિ કેવળ જ્ઞાન નિવૃત્તિ એ રીતે જ્ઞાનનિવૃત્તિ પાંચ પ્રકારની છે. ‘વિચિત્રનું લાવ વેમાળિયાન” એકેન્દ્રિયજીવાને દેાડીને નારકથી આરીને વૈમાનિકો સુધીના સઘળા સ’સારી જીવાને આ જ્ઞાનનિવૃત્તિ હોય છે. પરતુ વિશેષતા એજ છે કે-મધી જ્ઞાનનિવૃત્તિ બધાને હોતી નથી. પરતુ જે જીવાને જે મતિ વિગેરે જ્ઞાન હોય છે, તેજ નિવૃત્તિ તેને હોય છે એક જ જ્ઞાન હોય તેા તે કેવળ જ્ઞાન જ હોય છે. એ જ્ઞાન હોય તેા તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ એ જ્ઞાન હોય છે. જો ત્રણ જ્ઞાન હોય તેા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન હોય છે. અને જો ચાર જ્ઞાન હોય તે। મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મનપ′વજ્ઞાન હોય છે. આ રીતે જે જીવને જે જ્ઞાન હોય છે, તે જીવને તેજ જ્ઞાનનિવૃત્તિ હાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૩૩