________________
નિવૃત્તિ હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોચના!” હે ગૌતમ! “ દુરસઠાનનિદર વળા” નારક જીવોને એક હુડક સંસ્થાન નિવૃત્તિ હેય છે. અણુaravi પુછા” હે ભગવન અસુરકુમારને કેવી સંસ્થાન નિવૃત્તિ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોમા! સમરકંટાળનિદત્ત gujત્તા” હે ગૌતમ! અસુરકુમારોને એક સમચતુરસ્ત્ર સંસ્થાન નિવૃત્તિ હોય છે. “વં કાર ળિયકુમ સાઇi’ એજ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર સુધિમાં પણ આ એક સમચતુરસ્ત્ર સંસ્થાનની નિવૃત્તિ હોય છે. “gઢવી #ારૂચા પુરા હે ભગવન પૃથ્વીકાયિક જીવને કેવી સંસ્થાન નિવૃત્તિ હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જો મર્ચંદ્રવંટાળનિવરી” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવને મસૂરની દાળના આકારની અથવા ચંદ્રમાના આકાર જેવી ગાળ સંસ્થાન નિવૃત્તિ હોય છે. “ઘર્ષ કહ્ન = સંavi” એજ રીતે જે જીવને જે સંસ્થાન હોય છે, તે જીવને તેજ સંસ્થાનની નિવૃત્તિ કહેવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એવું છે કે-નારકો અને વિકલેન્દ્રિયને હુંડ સંસ્થાન હોય છે, પૃથ્વીકાયિક અને મસુર અથવા ચંદ્રાકાર ગોળ સંસ્થાન હોય છે. અપકાયિક જીવને જળના પર પેટા જેવું સંસ્થાન હોય છે. તેજસ્કાયિક જીને ધજાના જેવું સંસ્થાન હોય છે. અને વનસ્પતિકાયિક જીને કેઈ નિશ્ચિત રૂપનું સંસ્થાન હોત નથી. પરંતુ અનેક પ્રકારના સંસ્થાને દેય છે, પંચંદ્રિય તિર્થં ચ અને મનુષ્યને છએ પ્રકારના સંસ્થાને હોય છે,
નાજિયાને આ રીતે નારકોથી આરંભીને વૈમાનિક સુધીના જીવને જે સંસ્થાન હોય છે, તેજ સંસ્થાન તેઓને કહેવા જોઈએ.૧૨ “જનિત ન મરે! સન્માનિત્તી ઇત્તા” હે ભગવન સંજ્ઞાનિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ સંજ્ઞાનિવૃત્તિ ત્તરદિગંદા ” ચાર પ્રકારની કહેવામાં આવી છે. “સંક-આgrનઝાનિકa” તે આ પ્રમાણે છે. આહાર સંજ્ઞા નિવૃત્તિ, ભયસંજ્ઞાનિર્વત્તિ મૈથુન સંજ્ઞા નિવૃત્તિ, અને પરિગ્રહ સંજ્ઞા નિવૃત્તિ આ રીતે સંજ્ઞા નિવૃત્તિ ચાર પ્રકારની કહી છે. “gવં જાવ માળિયા” નારકોથી આરંભીને વૈમાનિકો સુધીના ચોવીસ દંડવત છેને આ ચારે પ્રકારની સંજ્ઞા નિવૃત્તિ હોય છે. “વિઠ્ઠr of મરે! તેના નિદાત્તી પત્તા” હે ભગવદ્ વેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારની હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ોચમા ! હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૩૨