________________
કષાયનિવૃત્તિના ચાર ભેદ આ પ્રમાણે છે-કે ધકપાય નિવૃતિ માનકષાય નિવૃત્તિર, માયાકષાય નિવૃત્તિ અને લેભકષાય નિવૃત્તિ, આ કષાયનિવૃત્તિ ૨૪ દંડકોમાં રહેલા તમામ જીવોને હોય છે. આ તમામ વિષય “જોષાયનિવરી” ધિ કષાયનિવૃત્તિથી આરંભીને “પૂર્વ કાર વેરાળિયા યાવત્ વૈમાનિક સુધી આ વાક્યથી બતાવેલ છે.
વણે નિવૃત્તિના પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમ સ્વામીને એવું કહ્યું છે કે-હે ગૌતમ! કૃણ, નીલ, રક્ત, પીળી અને ધોળી એ ભેદથી વણ પાંચ પ્રકારના થાય છે. અને તેની નિવૃત્તિ પણ પાંચ જ પ્રકારની હોય છે. સૂત્રમાં આવેલ યાવત્ પદથી નીલ, રાતા પીળા એ વર્ષો ગ્રહણ કરાયા છે. આ વર્ણનિતી પણ ૨૪ દંડકોમાં રહેલા તમામ જીવોને હોય છે. અર્થાત્ પાંચ પ્રકારની વણે નિવૃત્તિમાંથી કોઈને કોઈ અવિધિ વણે નિવૃત્તિવાળા સઘળા સંસારી જ હોય છે. આ તમામ વિષય વર્ણ નિવૃત્તિના સૂત્રપાઠથી સમજાવેલ છે. તથા ગંધ નિવૃત્તિના પાઠ દ્વારા પણ એજ સમજાવેલ છે કે – સુરભિ ગંધ (સુગંધ) નિવૃત્તિ અને દુર્ગધ નિવૃત્તિ પણ નારકોથી લઈને વૈમાનિક સુધીના સઘળા જીવેને હોય છે. અર્થાત બે પ્રકારની ગંધ નિવૃત્તિમાંથી કોઇ એક ગંધ નિવૃત્તી સઘળા સંસારી જીને અવશ્ય હોય છે. એ જ રીતે મધર વિગેરેના ભેદથી પાંચ પ્રકારની જે રસ નિવૃત્તિ છે, તે પણ બધા જ સંસારી જીવોને હોય છે. કર્કશ વિગેરે સ્પર્શીની જે નિવૃત્તિ આઠ પ્રકારની હોય છે. તે આઠે પ્રકારની સ્પશનિવૃત્તિ પણ નારકથી લઈને વૈમાનિક સુધીના સઘળા સંસારી અને હોય છે.
હવે ગૌતમ સ્વામી સંસ્થાન નિવૃત્તિના સંબંધમાં પ્રભુને પૂછે છે કેવિ ન મરે! વંટાળનિઃશત્તી પumત્તા” હે ભગવન સંસ્થાન કે જેનાથી જીવ સારી રીતે સ્થિર થઈ શકે એવા તે સંસ્થાની અર્થાત્ શરીરના આકાર વિશેષની નિવૃત્તિ કેટલા પ્રકારની હોય છે? એટલે કે નિવૃત્તિ કેટલા પ્રકારની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોયા! વિદા ડાનિક વત્તા હે ગૌતમ! સંસ્થાનનિવૃત્તિ છ પ્રકારની કહેવામાં આવી છે. તેના નામે “સમરાંતકંટાળનિરવલ્લી જાવ હુંફાંટાનિવરી' સમચતુરસ્ત્ર સંસ્થાનનિવૃત્તિ, ન્યાય પરિમંડલ સંસ્થાનનિવૃત્તિર સાદિક સંસ્થાનનિવૃત્તિ ૩ વામન સંસ્થાનનિવૃતિ ૪, મુજસંસ્થાન નિવૃત્તિ ૫ અને હુંડક સંસ્થાનનિવૃત્તિ ૬.
હવે કયા જીવને કેવી સંસ્થાન નિવૃત્તિ હોય છે, તે વાત સમજવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન્ નારક જીને કેવી સંસ્થાન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૩૧