________________
જીને એક સ્પશેન્દ્રિય નિવૃત્તિ હોય છે, એવું જીનેન્દ્ર દેવે કહ્યું છે. g ” એ રીતે જે દેવેને જેટલી ઈન્દ્રિયે હેય છે. તેઓને તેટલી જ ઈદ્રિય નિવૃત્તિ કહેવી જોઈએ. વાવ માજ્યિા' આજ પ્રમાણેનું કથન અષ્કાયિક, તેજસ્કાયિક વાયુકાયિક, વનસ્પતિકાયિક અને દ્વીન્દ્રિય વિગેરે
તિષ્ક પર્યન્તના જીવોના સંબંધમાં ગ્રહણ કરેલ છે. પરંતુ જે જીવને જેટલી ઈદિયે હોય તે જીવેને તેટલી જ ઇન્દ્રિ ગ્રહણ કરવી જોઈએ, “#વિધા અરે! માતાનિ વત્તા romત્તા” હે ભગવન ભાષા નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા ! aafa મારા નિવૃત્તી gamત્તા” હે ગૌતમ ભાષાનિવૃત્તિ ચાર પ્રકારની કહેવામાં આવી છે. “તના” તે આ પ્રમાણે છે. “Hવામાાનિકવરી મોનામાનિ વત્તી’ સત્યા ભાષા નિવૃત્તિ, મૃષા ભાષા નિવૃતિ “રવાનો મતાનિ વત્તી’ સત્યા મૃષા ભાષા નિવૃત્તિ અને “સવાનોના માતાનિવૃત્તી’ અસત્યા મૃષા ભાષા નિવૃત્તિ “g Fચિવ = = માના જ્ઞાવ માળિયા’ આ રીતે એકેન્દ્રિય જીને છેઠીને યાવત વૈમાનિક પર્યન્તના જીવને જે ભાષા હોય છે, તે જીવને તે ભાષાની નિવૃત્તિ કહી લેવી. અહિયાં એકેન્દ્રિય જીને ભાષા હોતી નથી. તેની ભાષા નિવૃત્તિમાં તેઓને ગ્રહણ કરવાને નિષેધ કરવામાં આવેલ છે. આ રીતે સત્યાદિ ભાષાના ભેદથી એકેન્દ્રિય જીવ સિવાયના અન્ય જીવમાત્રને ચાર પ્રકારની ભાષા હોય છે. ૫
ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“વિદા મતે ! માનિદારી પત્તા” હે ભગવન્ મને નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જમાઈ રવ્વિા મળનિવરી પૂomત્તા' હે ગૌતમ! ચાર પ્રકારની મનોવૃત્તિ કહેવામાં આવી છે. “સંગી' તે આ પ્રમાણે છે. “ક્ષરજ્ઞા મળત્તિ ' સત્યા મને નિવૃત્તિ, અસત્યા મનોનિવૃત્તિર, સત્યાસત્યા મને નિવૃત્તિ૩, અને અનુભય મને નિવૃત્તિ આ ચારે પ્રકારની મને નિવૃત્તિ એકેન્દ્રિય છે અને વિકલેન્દ્રિય ઇવેને છોડીને બાકીના વૈમાનિક સુધીના ઇવેને હોય છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય એ બન્નેને છોડવાનું કારણ તેઓને મન હેતું નથી તેજ છે. આ મને નિવૃત્તિ જે જીવને મન હોય છે તેને જ કહી છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવેને જ મન હોય છે. તેથી તેઓને આ મોનિવૃત્તિ હોય છે.
કવિ of મને! નિદાત્તી જનતા” હે ભગવન કષાયનિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-રોમ ! રિણા હે ગૌતમ! કષાયનિવૃત્તિ ચાર પ્રકારની કહેવામાં આવી છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૩૦