________________
અહિયાં યાવત્પદથી વૈક્રિય, આહારક, તેજસ એ ત્રણે શરીરે ગ્રહણ કરાયા છે. તેથી દારિક શરીર નિર્વત્તિ ૧ વૈકિય શરીર નિવૃત્તિક ૨ આહારક શરીર નિવૃત્તિક ૩ તૈજસ શરીર નિવૃત્તિ અને કામણું શરીર નિવૃત્તિ ૫ આ રીતે શરીરનિવૃત્તિ પાંચ પ્રકારની થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-રેહવા મં! હે ભગવન નિરયિક જીને કેટલા પ્રકારની શરીર નિવૃત્તિ થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવું જેવ' હે ગૌતમ નૈરયિક જીને પૂર્વોક્ત પાંચ પ્રકારની શરીરનિત્તિ થાય છે. “પર્વ જ્ઞાવ માળિયા’ વૈમાનિકે સુધીમાં પણ એજ પ્રકારે શરીર નિવૃત્તિ થાય છે. “ના નાચવું કારણ શરૂ કરવામાં કહેવાનું તાત્પર્ય એ છે કે-ચોવીસ દંડકમાં જેટલા જીવો છે. તે તમામને પિતાપિતાના શરીરની નિવૃત્તિ હોય છે. જેમ કે-નારક જીને તૈજસ, કાર્માણ અને વૈક્રિય એ ત્રણ શરીરે હોય છે. તેથી તેઓને એ ત્રણ શરીરની નિવૃત્તિ હોય છે. એ જ રીતે દેવના વિષયમાં પણ સમજી લેવું. મનુષ્ય અને તિયાને તૈજસ, કાર્મણ, અને દારિક શરીર હોય છે. તેથી તેઓને તે તે શરીરની નિવૃત્તિ સમજી લેવી. એજ વાત “રા' ઇત્યાદિ સૂત્રપાઠથી બતાવેલ છે
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“વિહા નં મં?! સર્વે રિત્તિ વત્તી વઇત્તા હે ભગવદ્ સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? સઘળી ઇ દ્રિના આકાર રૂપે શરીરની જે રચના છે તેનું નામ સેન્દ્રિય નિવૃત્તિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આત્માની અને પુદ્ગલેના પ્રદેશની તે તે ઈન્દ્રિય રૂપથી જે રચના થાય છે તેનું નામ સર્વેદ્રિય નિવૃત્તિ છે. તેવી આ સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જો! વંવિા લટિરિનારી Tumત્તા હે શતમ સર્વેન્દ્રિય નિવૃત્તિ પાંચ પ્રકારની કહેવામાં આવી છે. “સંજ' જે આ પ્રમાણે છે. “લોરંથિનિવરી નાવ શાંતરિત્ર નિવારી શ્રોત્રેન્દ્રિય નિવૃત્તિ ૧, ચક્ષુ ઇન્દ્રિયનિવૃત્તિર ધ્રાણુ (નાક) ઇન્દ્રિય નિવૃત્તિ૩, જીલ્લા ઈદ્રિય નિવૃત્તિ અને સ્પર્શના ઈન્દ્રિય નિવૃત્તિપ આ રીતથી સર્વેદ્રિય નિવૃત્તિ પાંચ પ્રકારની છે. “gવં નેf જ્ઞાવ નિવકુમારગ આ સર્વેન્દ્રિય નિવૃત્તિ નારકીથી આરંભીને યાવત સ્વનિતકુમારને અર્થાત્ અસુરકુમારેથી આભને સ્વનિતકુમાર સુધીમાં થાય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-gઢવીવાર પુછાહે. ભગવન પૃસિકાયિક જીને કેટલા પ્રકારની સર્વેન્દ્રિય નિવૃત્તી હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--જયમાં gr wલંરિથનિવરી” હે ગૌતમ પૃથ્વિકાયિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૨૯