SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની કહી છે? જીના રાગદ્વેષ વિગેરે રૂપ અશુભ ભાવના નિમિત્તથી જે કામણ વણાએ જ્ઞાનાવરણીય વિગેરે રૂપ પરિણામને પ્રાપ્ત થાય છે. તેનું નામ અહિયાં કર્મનિર્વત્તિ છે. જીવને કર્મ રાગદ્વેષાદિ દ્વારા કરવામાં આવે છે. તેથી તે તે કમની નિવૃત્તિના વિષયમાં સંપાદનના વિષયમાં ગૌતમ સ્વામીએ આ પ્રશ્ન કરેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા ! વિgા ”હે ગૌતમ! કર્મનિવૃત્તિ આઠ પ્રકારની કહેવામાં આવી છે. “તંજ્ઞા તે આ પ્રમાણે છે. “બાવળિકાવન્મનિરવત્તી કાર કંતામનિવરી” જ્ઞાનાવરણીય કર્મનિવૃત્તિ, દર્શનાવરીય કર્મ નિવૃત્તિ, વેદનીય કર્મનિવૃતિ, મોહનીય કર્મનિવૃત્તિ, આયુષ્ક કર્મ નિવૃત્તિ, નામકર્મનિવૃત્તિ, ગેત્રકમ નિવૃત્તિ અને અંતરાયકર્મનિવૃત્તિ આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વિગેરે ભેદથી આ કર્મનિવૃત્તિ આઠ પ્રકારની કહી છે તેમ સમજવું. હવે ગૌતમસ્વામી આ કર્મનિવૃત્તિ નારકાદિ છેને કેટલા પ્રકારની હેય છે? એ પ્રમાણેને પ્રશ્ન ભગવાનને પૂછે છે. “ફયા નં મંતે! વિદ્યા નિજત્તી ઇત્તા' હે ભગવન નારકીય જીને કેટલા પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા ! બહુવિદ્દા હે ગૌતમ! નરયિક ને આઠ પ્રકારની કમનિવૃત્તિ કહેવામાં આવી છે. અર્થાત કર્મનિવૃત્તિના જે આઠ ભેદ કહ્યા છે તે બધા જ નરયિક જીને થાય છે. એજ વાત "વંજ જેમ કે-રાણાવાળાની નાવ જંતરામનિરી' જ્ઞાનાવરણીય કર્મનિવૃત્તિ યાવત્ અંતરાઈ કર્મનિવૃત્તિ આ સૂત્રપાઠ દ્વારા બતાવેલ છે. અહિયાં યાવત્પદથી દર્શનાવરણીયાદિ કર્મનિવૃત્તિ ગ્રહણ કરાઈ છે. “gવં કાર વેગવાળ” આજ પ્રકારથી આ આઠ પ્રકારની કર્મનિર્વત્તિ થાવત્ વૈમાનિક દેવે સુધીમાં થાય છે. અહિયાં યાવત્પદથી ભવનપતિથી લઈને જ્યોતિષ્ક દેવ પર્વત બધા જ જીવન સંગ્રહ થયો છે. તેમજ નારકેથી આરંભીને વૈમાનિક પર્યત ચેવીસ દંડકના જીને આઠ પ્રકારની કર્મનિવૃત્તિ થાય છે. તેમ સમજવું. હવે ગૌતમ સ્વામી શરીર નિવૃત્તિના સંબંધમાં પ્રભુને પૂછે છે કે – વિદા નં મતે રનદારી પત્તા' હે ભગવનું શરીર નિર્વત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયના ઉપનિr safજરાતી quત્તા” હે ગૌતમ! શરીરનિવૃત્તી પાંચ પ્રકારની કહે વામાં આવી છે. “સંજ્ઞા' તે આ પ્રમાણે છે. “બોરિચાનજી કાસ marનદારી દારિક શરીર નિવૃત્તી યાવત્ કામણુશરીર નિર્વત્તિ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૨૮
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy