________________
ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા! વંચવા વળત્તા' હે ગૌતમ એકેન્દ્રિય જીવ નિવૃત્તિ પાંચ પ્રકારની કહેવામાં આવી છે. ‘તંગહા' જેમ કે ‘વુઢ (હ્રાચા एदियजीव निव्वत्ती નાવ વસકાય નિયિનીનિન્નત્તી' પૃથ્વિકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ, યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ, અહિયાં યાવત્ પદથી અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક આ એકેન્દ્રિય જીવે ગ્રહેણુ કરાયા છે, એ રીતે પૃથ્વીકાવિક, કાયિક, તેજષ્ઠાયિક, વાયુકાચિક અને વનસ્પતિકાયિક જીવની નિવૃત્તિના ભેદથી એકેન્દ્રિય જીવેાની નિવૃત્તિ પાંચ પ્રકારની થાય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે-‘પુઢવી ાયનિયિનીવ નિજ્જત્તી ન મ ́તે નિહાળત્તા'હે ભગવન્ જે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ છે, તે કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નોયમા ! તુવિજ્ઞા પળત્તા' હૈ ગૌતમ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ એ પ્રકારની કહી છે. ‘સંજ્ઞા' તે આ પ્રમાણે છે. 'सुमढवी इयएगि दिय કૌનિ વાપરવુઢો’ એક સૂક્ષ્મ પૃથ્વીકાચિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ અને બીજી ખાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ એ રીતે સૂક્ષ્મ અને બાદરના ભેદથી પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ બે પ્રકારની કહી છે. ä ñ અમિનાયેળ મેટ્રો નહા વદુબંધો તેચા રીસ' જે રીતે આઠમા શતકના નવમા ઉદ્દેશામાં મહદ્અંધના અધિકારમાં તૈજસ શરીરને ખધ કહેલ છે. એજ રીતે આ પાઠથી નિવૃતિનું કથન કરી લેવું. કહેવાનું તાત્પ એ છે કે આ વિષયને સમજવા માટે આઠમા શતકને નવમા ઉદ્દેશા જોવા જોઇ એ, એ નવમા ઉદ્દેશાનું કથન કયાં સુધીનુ અહિયાં જોવુ જોઇએ. તે માટે કહે છે કે-નાવ સન્નટ્ટુ सिद्ध अणुत्तरोत्रवाइयकप्पातीय वैमाणियदेवरंचि दिय जीवनिव्त्रत्ती य अपज्जत्तगसव्वट्टસિદ્ધાળુઘરોત્રનાઢ્ય પ્વાસોચનેમાળિયે ષિ ચિલીનિકલત્તો ચ' આ પાઠ કહેવામાં ૫૪ સુધી જીવનિવૃત્તિનું પ્રકરણું સમજવું. પઢતુ' તાત્પર્ય એ છે કે ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું કે હું ભગવત્ યાવત્ સર્વોથ સિદ્ધ અનુત્તર પપાતિક વૈમાનિક દેવ પચેદ્રિય જીવને કેટલા પ્રકારની નિવૃત્તિ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓને બે પ્રકારની નિવૃત્તિ કહી છે. એક પર્યાપ્ત સર્વાં સિદ્ધ અનુત્તર પપાતિક વૈમાનિક પંચેન્દ્રિયજીવ નિવૃત્તિ અને બીજી અપર્યાપ્તક સર્વો સિદ્ધ અનુત્તરે પપાતિક વૈમાનિક દેવ પ'ચેન્દ્રિય નિવૃત્તિ.
આવી છે.
આ
‘નાના
હવે ગૌતમસ્વામી ક་નિવૃત્તિના સબંધમાં પ્રભુને પૂછે છે કે— મતે ર્માંનવત્તી વત્તા ? હે ભગવન કનિવૃત્તિ કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૨૭