________________
જીવોં કે નિવૃતિ કાનિરૂપણ
આઠમા ઉદેશાનો પ્રારંભસાતમાં ઉદ્દેશામાં અસુરકુમારાદિકના ભવનો વિષે કથન કરવામાં આવ્યું છે આ અસુરકુમાર વિગેરે દેવે નિવૃત્તિવાળા હોય છે. તે કારણથી આ આઠમા ઉદ્દેશામાં હવે નિવૃત્તિનું કથન કરવામાં આવશે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે –
“વિત i મને ! નીવનરસની ઉowત્તા” ઈત્યાદિ
ટીકાર્ય–જવિણ મરે ! નીનિશ્વરી ઘનત્તા નિવૃત્તિ એટલે નિપત્તિ, એકેન્દ્રિય પર્યાય રૂપથી જીવની જે નિષ્પત્તિ-ઉત્પત્તી થાય છે, તેનું નામ જીવનિર્વત્તિ છે. અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હું ભગવન જીવ નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ! “મા! વંવિદ નીવનિરરી વળતા જીવ નિવૃત્તિ પાંચ પ્રકારની કહેવામાં આવી છે. “isફા” જે આ પ્રમાણે છે. “pfiવિચનીયાનિવરી પૃથ્વીકાયિક, અષ્કાવિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જે આ એકેન્દ્રિય જીવોની પિતપોતાની પર્યાયથી ઉત્પત્તિ થાય છે. અર્થાત્ એકેન્દ્રિય જાતી નામકર્મના ઉદયથી જીવની એકેન્દ્રિય પૃશિવકાયિક વિગેરે રૂપથી ઉત્પત્તિ થાય છે, તે એકેન્દ્રિયનિવૃત્તિ છે. “જાવ ઉવિંગિની નિશ્વરી થાવત્ પચેન્દ્રિય જીવ નિવૃત્તિ યાવત પચંદ્રિય નામકર્મના ઉદયથી જીવની જે યાવત્ પંચેન્દ્રિય નારક તિર્યંચાદિ પર્યાય રૂપથી ઉત્પત્તિ થાય છે તે પંચેન્દ્રિય જીવ નિવૃત્તી છે. અહિયાં યાત્પદથી શ્રીન્દ્રિય જીથી આરંભીને ચાર ઈદ્રિયવાળા જ સુધીના જીવો પ્રહણ કરાયા છે. તથા પંચેન્દ્રિય પદથી પંચેન્દ્રિય તિર્યંચથી આરંભીને વૈમાનિકે સુધીના જીવે ગ્રહણ કરાયા છે.
ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“વિચનીય નિરવી.” હે ભગવન એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા પ્રકારની કહેવામાં આવી છે તેના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૨૬