SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કથન અસુરકુમારોના ભવનાવાસના વર્ણનની જેમ જ છે. આ વિમાનાવાસમાં પણ અનેક છે અને પુલે ઉત્પન્ન થાય છે. અને મારે પણ છે. દ્રવ્યાર્થિક નયના મતથી એ વિમાનાવાસો શાશ્વત-નિત્ય છે. અને પર્યાયાર્થિક નયના મતથી એ વિમાનવાસો અશાશ્વત– અનિત્ય છે. અર્થાત્ સર્વથા નિત્ય પણ નથી અને સર્વથા અનિત્ય પણ નથી. પરંતુ એ કથંચિત્ જ નિત્ય છે અને કથંચિત્ એ અનિત્ય છે. “જો નં રે ! વે' હે ભગવદ્ સૌધર્મકામાં કેટલા લાખ વિમાને છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે વરીયં વિમાન” હે ગૌતમ સૌધર્મક૯પમાં ૩૨ બાવીસ લાખ વિમાનાવાસો કહ્યા છે. “તે જે મંતે! શિ જા' હે ભગવન તે વિમાનાલાસો કઈ વસ્તુથી બનેલા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે બધા જ વિમાનાવાસે “સદગાળાના” સર્વ પ્રકારથી રત્નોના બનેલા છે. તેમ જ તે બધા વિમાનાવાસા “છ” સ્વચ્છ છે. સ્ફટિકમય છે ક્ષા' ચિકણ છે. ઈત્યાદિ પૂર્વોક્ત બધા જ વિશેષાવાળા છે, “રેસં સં જેવી આ રીતે અસુરકુમાર સૂત્રમાં કહ્યા પ્રમાણે આ બધા સૌધર્મક૯૫ના ૩૨ બત્રીસ લાખ વિમાનાવાસ છે. તેમ સમજવું. અને એ જ પ્રમાણેનું કથન થાવત્ અનુત્તર વિમાન સુધી સમજવું. પરંતુ આ કથનમાં જે કંઈ અંતર હોય તો તે જ્યાં જેટલા ભવને અને વિમાને કહ્યા છે. ત્યાં તેટલા જ ભવન અને વિમાની સંખ્યા કહેવી. “નવ કાળેય કથ નાવાયા માળા વિમાન રા' એ સૂત્રપાઠ દ્વારા અહિયાં સમજાવેલ છે. ક્યા કપમાં કેટલા વિમાને છે? આ વિષયમાં અન્ય શાસ્ત્રોમાંથી અહિયાં બતાવવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે. પહેલા સૌધર્મ ક૯૫માં ૩૨ બત્રીસ લાખ વિમાનાવાસે છે. બીજા ઈશાન ક૯૫માં ૨૮ અઠયાવીસ લાખ વિમાનાવાસે છે. ત્રીજા સનકુમાર ક૫માં ૧૨ બાર લાખ વિમાનાવાસે છે. ચેથા મહેન્દ્ર કપમાં ૮ આઠ લાખ વિમાનાવાસે છે. પાંચમાં બ્રહ્મલોક કપમાં ૪ ચાર લાખ વિમાનાવાસે છે. છઠ્ઠા લાન્તક ક૯૫માં ૫૦ પચાસ હજાર વિમાનાવાસે છે. સાતમા મહાશુક ક૫માં ૪૦ હજાર વિમાનાવાસે છે. આઠમાં સહસ્ત્રારક૯૫માં ૬ છ હજાર વિમાનાવાસો છે. નવમા અને દસમા ક૫માં ૪૦૦ ચારસો વિમાનાવાસે છે. અગીયારમા અને બારમાં ક૯૫માં ત્રણસો ૩૦૦) વિમાનવાસે કહ્યા છે. - “ર્વ મંતે ! રેલ્વે મંતે ! ઉત્ત' હે ભગવદ્ અસુરકુમાર વિગેરે દેના આવાસના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન આપનું કથન અપ્ત હેવાથી યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદન કરી નમસ્કાર કર્યા વદના નમ: સ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. / સૂ. ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકનો સાતમે ઉદ્દેશક સમાપ્ત .૧૯-ળા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૨૫
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy