________________
ભવનાવાસે કેવી રીતે શાશ્વત છે? એ માટે કહે છે કે- “ગpવા આ બધા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી શ શ્વત હોતા નથી તે પર્યાય થિક નય પ્રમાણે તે અનિત્ય જ છે. એજ વાત નજર ઇત્યાદિ સૂત્રપ ઠ દ્વારા પ્રગટ કરી છે. કૃષ્ણ, નીલ વિગેરે જે વર્ણ પર્વ છે, તથા યાવત્ જે સ્પર્શ પર્યાયે છે. તે અપેક્ષાથી શાશ્વત હતા નથી. પરંતુ અશાશ્વત છે. અહિયાં યાવ૫રથી ગબ્ધ અને રસ ગ્રહણ કરાયા છે. એ રીતે આ ભવનાવાસો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ બધાની પર્યાથી અશાશ્વત છે, અને દ્રવ્યનય રૂપે એ શાશ્વત છે. “gવં નવ થાવ. માવાણા” અસુરકુમારોના ભવનવાસના સંબંધમાં જેવું આ કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન યાવત્ સ્વનિતકુમાર દેવોના ભવનાવાસેના સંબંધમાં પણ જાણવું. જેટલી જેની સંખ્યા કહેવામાં આવી છે તેટલી જ તેની સંખ્યા છે. જે રીતે આ દ્રવ્યાર્થિકનય, અને પર્યાયાકિનયથી નિત્ય અને અનિત્ય કહ્યા છે, એ જ રીતે આ પણ એ બને દષ્ટિએથી કથંચિ નિત્ય અને કથંચિત્ અનિત્ય કહ્યા છે. અર્થાત દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને વર્ણાદિથી–અનિત્ય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને વાનયંતરોના ભવનાવાસો સંબમાં પૂછે છે કે શા નું મં! વાળનંતર' હે ભગવદ્ વાનયંતર નામના જે દેવે છે તેઓ ને ભૂમીની અંદર ભૌમેય નગરવાસ કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! લસ ક૦િ” હે ગૌતમ વનબંતના ભૂમિની અંદર જે નગરાવા મ કહ્યા છે, તે અસંખ્યાત છે. તે ' મરે! મિલા હે ભગવન તે તમામ નગરાવાસે કઈ વસ્તુથી બનેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગૌતમ ! આ પ્રશ્નને ઉત્તર એજ છે કે જેવી રીતે અસર કુમારોના ભવનાવાસેના સંબંધમાં કહેવામાં આવ્યું છે તેવી જ રીતે વાન૧ન્તરોના આ ભૂમિની અંદરના નગરાવાસે પણ અસુરકુમારેના ભરાવાસ પ્રમાણે “અચ્છવફણ ઇત્યાદિ વિશેષ વાળા છે. તેમાં છે અને પુદ્ર ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી દ્રવ્યાર્થિક નયની દષ્ટિથી આ નગરાવાસ શાશ્વત-નિત્ય પણ છે. અને વર્ણથી આરંભીને સ્પર્શ સુધીના પર્યાયની દષ્ટિથી અશ ધન પણ છે કેમ કે વર્ણાદિપર્યાયે પરિવર્તન સ્વભાવ વાળા હોય છે. જેથી તેના સંબંધથી આ પણ પરિવર્તનશીલ છે. જેવા નું મં! કોણ ” હે ભગવન જતિષ્ક દેન વિમાનાવાસે કેટલા લાખ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ગરજા ગોહિ૦ હે ગૌતમ! જતિષ્ક દેવાના વિમાનાવાસે અસંખ્યાત પ્રમાણુ કહૃાા છે. જે ભરે. વા? હે ભગવન તે બધા વિમાનાવાસે કઈ વસ્તુથી બનેલા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“Hawામયા’ હે ગૌતમ! બધી જ તરફથી એ વિનાનાવાસ ફિટિક રત્નના બનેલા છે. અને તે તમામ “અચ્છ લફરામય સ્ફટિક છે. વિગેરે પૂર્વોક્ત વિષશેવાળા છે. આ વિમાનાવાસના સંબન્ધનું બાકીનું તમામ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૨૪