SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય–આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-- a f મંતે ' હે ભગવન અસુરકુમારના ભવનાવાસ કેટલા લાખ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા વરસહૂિં' હે ગૌતમ! અસુર કુમારોના ભવનાવાસે ૬૪ ચેસડ લાખ કહેવામાં આવ્યા છે. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- મચા' હે ભગવન આ ૬૪ ચેસઠ લાખ અસુરકુમારના ભાવનાવાસ કઈ વસ્તુથી બનેલા આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા તન્ના નાના” હે ગૌતમ! આ તમામ ભાવનાવાસે ચારે બાજુથી રથી જ બનેલા છે. તેથી તે સફટિકના જેવા નિર્મલ લાગે છે. ચિકણું પુદ્ગલથી બનેલા હોવાથી તે ચિકણા છે, યાવત્ પ્રતિરૂપ-સુંદર આકારવાળા છે. અહિયાં યાત્પદથી ‘ઇચ્છા, ઘટ્ટા, મા, નીરવા, વિરHજા, નિā, નિવારછાયા સમા, સમકુવા, રસોયા, જાણવા, રિણિકા અમિતા” આ પદને સંગ્રહ થયે છે. તેનો અર્થ આ પ્રમાણે છે. આ બધા ભવને “ઢ” ઘણું જ કેમળ છે. ઘ” શાલ પર ઘસવામાં આવેલ પત્થર વિગેરેની જેમ આ બઘા બૂટ-ઘસેલા જેવા દેખાય છે. “#ઠ્ઠા’ સુકુમાર શાણથી ઘસેવાની માફક આ બધા મૃણ છે. અથવા પ્રમાર્જનિકા-સાવરણીથી સાફ કરેલાની જેમ બિલકુલ સાફ સ્વચ્છ છે. નીલા અને એ જ કારણથી ધૂળ વિગેરે કાર વિનાના છે. નિમા' નિર્મલ -કઠણ મળ વિનાના છે. ‘રિવા' કાદવ વિનાના છે. “નિરવEEછાયા' પ્રગટ પ્રકાશવાળા છે. “માં” કાંતિવાળા છે “મરીફા” દીપ્તિની અધિકતાથી યુક્ત હોવાના કારણે એ કિરણવાળા છે. “H૩૪જોવા” વસ્તુને પ્રકાશ કરાવાળા હેવાથી ઉદ્યોતવાળા છે. “જરૂચા” પ્રસન્નતા બતાવવાવાળા છે. ળિકના દર્શનીય દેખવા પેશ્ય છે. “મિરા” અત્યંત રમણીય છે. “પરિણા’ પ્રતિરૂપ છે. આની વિશેષ સ્પષ્ટતાવાળી વ્યાખ્યા બીજા શતકના આઠમા ઉદ્દેશામાં કરવામાં આવી છે. તે તે ત્યાંથી જોઈ લેવી. “તી નં ૪૦” તે સર્વ રત્નમય ભવનાવાસોમાં અનેક પ્રકારના છ અને મુંદ્રલે ચેતન અને અચેતનરૂપ પદાર્થો “ વનંતિ ઉત્પન્ન થાય છે. “વિકમંતિ’ વિશેષ રૂપથી ઉત્પન્ન થાય છે. “યંતિ મરે છે. “વારિ’ મરીને પાછા ઉત્પન્ન થાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે તેમાં અનેક જી ઉત્પન્ન થાય છે. અને મારે છે. અને અનેક પુદ્રલે અહિયાં આવે છે. અને અહિથી નીકળે છે “arણવા જે તે અવાજા આ બધા જ ભવનાવાસો શાશ્વત છે. અને એવું શાશ્વતપણું તે એમાં “spg” દ્રવ્યાર્થિકનથી કહેલ છે. અર્થાત્ અસુરકુમારોના અભાવનાવાસો બનાવટી કૃત્રિમ-ભવ નેની માફક અશાશ્વત હોતા નથી. પરંતુ શાશ્વત- અર્થાત્ નિત્ય છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૨ ૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy