________________
હે ભગવન શું પૃવિપરિણામવાળા છે? ઈત્યાદિ તથા દ્વીપસમુદ્રમાં “વા રાવાશો જાર મiઘુત્તો જીવને ઉપપત યાવત્ અનંતવાર થયે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે ભગવાન દ્વીપસમુદ્રો શું પૃથ્વિના પરિણામરૂપ છે તથા દ્વિપસમુદ્રોમાં સઘળા જેને ઉપપાત પૃથ્વીકાયિક આદિરૂપથી પહેલાં અનેકવાર થયે હતો? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“તા! જોવા ગફલ્વે સવા અતિવૃત્તો હા ગૌતમ! દ્વીપસમુદ્રોમાં જીવોને ઉપપત પહેલાં અનેક વાર પૃવિકાયિક વિગેરે રૂપથી અનન્તવાર થયું હતું. આ રીતે તપસમુદ્ર ઉદ્દેશે તિવિક મંડિત ઉદ્દેશાને છેડીને આ પરિણામ, ઉપપાત અને ઉત્તર વાક્ય રૂપ અનન્ત વાર એ પદ ગ્રહણ કરેલ છે. એમ પ્રભુએ કહ્યું છે.
“સેવં કંસે ! તેવું મંરે! 7 અન્તમાં ગૌતમસ્વામીએ પ્રભુને કહ્યું કે હે ભગવન આપી દેવાનુપ્રિયે દ્વીપસમુદ્રોના વિષયમાં જે વર્ણન કર્યું છે. તે સર્વથા સત્ય છે. આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી ભગવાનને વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કતા થકા પિતાને સ્થાને બિરાજમાન થયા. | સૂ. ૧ / જેનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકનો ઇટો ઉદ્દેશક સમાહ૧૯–દ
અસુરકુમાર આદિકોંકે આવાસ કા નિરૂપણ
સાતમા ઉદેશાનો પ્રારંભછઠ્ઠા ઉદ્દેશામાં દ્વીપ અને સમુદ્રોના વિષયમાં કથન કરવામાં આવ્યું છે. આ દ્વીપ વિગેરેમાં દેવેને આવાસ હોય છે. જેથી દેવના આવાસના અધિકારથી આ સાતમાં ઉદ્દેશામાં અસુરકુમાર વિગેરેના આવાસની પ્રરૂપણ કરવામાં આવશે એ સંબન્ધને લઈને આ સાતમા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
વફા vi મને ! અનુરમામાનાવાતચરદા” ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૨૨