SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રિપ સમુદ્ર આદિ કા નિરૂપણ છઠ્ઠા ઉદેશાનો પ્રારંભપાંચમાં ઉદ્દેશામાં વેદનાના સંબંધમાં કહેવામાં આવ્યું છે. આ વેદના દ્વિીપ વિગેરેમાં નિવાસ કરનારા જીવને જ હોય છે. તેથી વેદનાના સંબંધને લઈને આ છઠ્ઠા ઉદ્દેશામાં દ્વિપાદિકેનું નિરૂપણ કરવામાં આવશે. એજ સંબંધથી આ છઠ્ઠા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે–“દિ ન મરે! લીવર મુન્ના” ઈત્યાદિ ટીકાર્ય–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કેહે ભગવન “મંતે! વીવરમુદ્દા” દ્વીપ અને સમુદ્ર કયાં આવ્યા છે? અર્થાત કયા સ્થાન વિશેષમાં છે? તથા એ દ્વીપ અને સમુદ્રો કેટલા છે? અને એ દ્વીપ અને સમુદ્રોને આકાર કે છે? આ રીતે દ્વીપ સમુદ્રોના અધિકરણના સંખ્યાના અને આકારના વિષયમાં આ પ્રશ્ન કરવામાં આવ્યા છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પૂર્વ નાણા” ઇત્યાદિ હે ગૌતમ જીવાભિગમ નામના સૂત્રમાં દ્વીપસમૂદ્રોદ્દેશક નામને ઉદેશે આવેલ છે, તેમાં આ સમગ્ર પ્રકરણ કહેવામાં આવેલ છે. તેથી આ વિષય ત્યાંથી સમજી લેવું. આ ઉદેશામાં એક તિષ્ક મંડિત ઉદેશે પણ આવેલ છે. તેને અહિયાં છેડી દે તે જીવાર્ભિગમમાં આપેલ દ્વીપસમુદ્ર ઉદ્દેશામાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે.– વિમાનામાંકपडोयारा ण भंते ! दीवसमुद्दा पण्णत्ता गोयमा ! जंणुदीवाइया दीवा, लवणाइया સમુરા' હે ગૌતમ આ દ્વીપસમુદ્ર ઉદ્દેશે અહિયાં પૂરે કહેવાને નથી. કારણ કે–તેની અંદર “કાલિમંદિર ” તિષિક મંડિત નામનું એક પ્રકરણ આવે છે. તેમાં “વૃદિરે ઇ મેતે ! વીવે વરુ રંજા જમrfહંસ वा, पभासंति वा, पभासिस्संति वा, कइसूरिया तसुि वा, तविति वा, तवि શનિ ના, જબૂદ્વીપમાં કેટલા ચંદ્રો ભૂતકાળમાં પ્રકાશતા હતા? વર્તમાનમાં કાશે છે. અને ભવિષ્યમાં પ્રકાશ આપશે તથા કેટલા સૂર્યો તપતા હતા? વર્તમાનમાં તપે છે, અને ભવિષ્યમાં તપશે. આ પ્રમાણેનું પ્રકરણ આવેલ છે. તે આ તિષિક મંડિત ઉદ્દેશાને આ કથનમાં અહિયાં કહેવાનું નથી. તેને અહિયાં ગ્રહણ કરવાનું નથી. જીવાભિગમમાં કહેલ આ દ્વીપસમુદ્ર ઉદ્દેશકનું કથન અહિયાં કયાં સુધીનું ગ્રહણ કરવાનું છે? એ માટે કહે છે કે- જ્ઞાન rrrrrો? આ પ્રકરણ યાવત્ પરિણામ સુધીનું અહિયાં કહેવું. તે પરિણામ આ પ્રમાણે છે. જીવનમુદ્દા નં મેતે ! ( ગુઢવી પરિણામ પત્તા ' દ્વીપસમુદ્રો શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૨૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy