________________
કુમારાના કથન પ્રમાણેનું સઘળું કથન યાવત્ સ્તનિતકુમારી સુધીમાં સમજવું, ચમ સ્ટનિંતકુમારા કરતાં પરમ સ્તનિતકુમાર અલ્પકમ વાળા, અપક્રિયાવાળા, અપાવવાળા અને અપવેદનવાળા ઢાય છે. ‘પુત્રીવાડ્યા નાવ મનુલ્લા॰' પૃથ્વિકાયિક એકેન્દ્રિય જીવ યાવત્ પદથી ખે ઇન્દ્રિય, જીવ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવે, ચાર ઈંદ્રિયવાળા જીવેા પાંચ ઇન્દ્રિયવાળા તિય ચ અને મનુષ્યે! આ બધા પરમ પદવાળા પક્ષમાં ચરમ એકેન્દ્રિય વિગેરેની અપેક્ષાએ મહાક્રમ વિગેરે વિશેષણાવાળા હાય છે. અને ચરમ પદ પક્ષમાં પરમ એકેન્દ્રિયાક્રિકાની અપેક્ષાથી અલ્પકમ વિગેરે વિશેષણાવાળા હાય છે. વાળમંતર સ્રોલિય॰' વાનમન્તર જ્યાતિષ્ક અને વૈમાનિકામાં પરમ-ચરમ અને પક્ષ સંબંધી મહાકદિપણાવાળા હાવાનું અને અલ્પકમાંદિવાળા હેાવાના સબધનુ કથન અસુરકુમારીના સંબંધમાં જેમ કહેવામાં આવ્યુ છે. એજ પ્રમાણે અહિયાં સમજવું, અર્થાત્ ચરમ વાનવ્યન્તર જ્યાતિષ્ક અને વૈમાનિકા અલ્પ ક`વિગેરે વિશેષણેાવાળા હાય છે. તથા પરમ વાનભ્યન્તર જ્યાતિષ્ઠ અને વૈમાનિકા મહાકમ વિગેરે વિશેષણાવાળા હોય છે. ા સૂ. ૧૫ વૈમાનિક દેવ અલ્પવેદનાવાળા હોય છે. એ પ્રમાણે કહેવાઈ ગયુ છે. હવે વેદનાનુ સ્વરૂપ ખતાવવામાં આવે છે.
વિષેનું મંઢે! વેચળા વળત્તા' ઈયાદિ
વેદનાક્ષ રૂપકાનિરૂપણ
ટીકા”—આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કેભગવન વેદના કેટલા પ્રકારની કહેવામાં આવી છે તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ` કે-નોચમા! હે ગૌતમ! ‘દુવિા વેચના ફળન્ના' વેદના એ પ્રકારની કહેવામાં આવી છે. તંજ્ઞા' તે આ પ્રમાણે છે. ‘નિવા ચનિવૃત્ત ચ’ નિદા અને અનિદા‘નિ' ઉપસગ પૂર્વક શેાધનાક ધૈર્ ધાતુથી નિદા એ પાઠ અનેતેા છે, નિયત જે જીવની શુદ્ધિ હોય તેનુ નામ નિદા છે. નિદા, જ્ઞાન અને આભાગ એ બધા પર્યાયવાચી શબ્દે છે. આ નિદાથી થવાવાળી વેદના પણ નિદા રૂપે જ કહી છે માલેાગ યુક્ત-જાણુપૂર્વક જે વેદના થાય છે, અથવા સમ્યક્ વિવેક પૂર્ણાંક જે વેદના થાય છે તે નિદા છે. તથા અનાભાગવાળી જે વેદના છે, તે અનિદા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૯