________________
અપેક્ષાએ અપકર્મતર વિગેરે વિશેષણવાળા હોય છે. જે નારકની સ્થિતિ નરકાવાસમાં વધારે હોય છે, તે નારકો બીજા નારકોથી પિતાના અશુભ કર્મોની અપેક્ષાએ મહાકતર વિગેરે વિશેષણવાળા હોય છે. અને જે નારકેની સ્થિતિ નરકાવાસમાં અ૯પ હોય છે તેઓ બીજા નારકાથી અલ્પ કર્મતર વિગેરે વિશેષણોવાળા હોય છે. એ પ્રમાણે આ કથનનું તાત્પર્ય છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ગથિ મંઘરમાર અણુરમા, કામારિ અસુરના” હે ભગવન જે અસુરકુમાર દેવ છે, તેઓ જ ચરમ અને પરમ એ અને પ્રકારવાળા હોય છે? અર્થાત્ અસુરકુમાર દેવ અલ્પસ્થિતિવાળા અને દીર્ઘતિથતિવાળા પણ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવં વેર હે ગૌતમ આ વિષયમાં પૂર્વોક્ત કથન પ્રમાણે જ કથન સમજવું. પરંતુ અસુરકુમારમાં પૂર્વની અપેક્ષાથી જે વિશેષતા છે, તે આ પ્રમાણે છે “વિવરીયં માનવ” નારક સૂત્રમાં જેવી રીતનું કથન કરવામાં આવ્યું છે, તે કથનની અપેક્ષાએ અસુરકુમાર સૂત્રમાં વિપરીત કથન કહેવામાં આવ્યું છે, તે કથન “મા પH, રામા મr
wા આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-નૈરયિક સત્રમાં ચરમ આયુષ્યમાંથી પરમાયુષ્ય વાળાઓમાં મહાકમ વિગેરેનું હોવાપણું કહ્યું છે. તેમ જ પરમાયુષ્કથી ચરમાયુષ્યવાળાઓમાં અપકર્મ આદિનું હોવા પણું કહેલ છે. પરંતુ અસુરકુમાર સૂત્રમાં ગરમાયુકેથી પરમાયુષ્કમાં અલ્પ કમ આદિનું હોવાપણુ અને પરમાયુષ્કથી ચરમાયુષ્કમાં મહાકર્મ વિગેરેનું હોવાપણ કહેલ છે. એજ વાત “ મેહિંતો! બહુમતિ परमा असुरकुमारा अप्पकम्मतरा चेव अप्पकिरियतरा चेव अप्पासवतरा चेव अप्पરેવળતરા જેવ' ઈત્યાદિ સૂત્રપાઠ બતાવીને સમજાવવામાં આવ્યું છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવદ્ ચરમ અસુરકુમારોથી પરમ અસુરકુમારો અલ્પતરકર્મવાળા હોય છે ? અલ્પતર ક્રિયાવાળા હોય છે? અલ્પતર આવવાળા હોય છે ? અને અપવેદનવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હા ગૌતમ! ચરમ અસુરકુમારની અપેક્ષાએ પરમ અસુરકુમાર અલ્પકર્મવાળા હોય છે. કારણ કે–તેઓમાં અશાતા વિગેરે અશુભ કર્મ અલ્પ છે. તેઓ અપક્રિયાવાળા છે. કેમ કે કાયિકી વિગેરે જે અશુભ ક્રિયાઓ છે, તે તેઓમાં અલ્પ હોય છે. તેઓ અપ આઝવવાળા હોય છે, કારણ કે કાયિકી વિગેરે અશુભ ક્રિયાથી થવાવાળા કમનું આસવ તેમાં અલ્પ હોય છે. તેઓ અલ્પવેદનાવાળા હોય છે. કારણ કે તેઓને પીડા અલ્પ હોય છે. તથા પરમ અસુકુમારે કરતાં ચરમ અસુરકુમાર મહાકર્મવાળા, મહાકિયાવાળા, અને મહાદનાવાળા હોય છે. “& જેવ” બાકીનું બીજું તમામ કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. “ગાર ઇનિચમારા” અસુર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૮