SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આયુવાળા પણ હોય છે, અલ્પઆયુવાળા નૈરયિકેને અહિયાં ચરમ કહેવામાં આવ્યા છે, અને લાંબી આયુવાળાને પરમ કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જરા ગરિ' હા ગૌતમ! નારક અપાયુવાળા અને લાંબી આયુવાળા એમ બનને પ્રકારની આયુવાળા હોય છે. પ્રભુને આ પ્રમાણેને ઉત્તર સાંભળીને ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે- જૂi અંતે ! રમેfહંતો,” હે ભગવન જે નારકે અલ્પ આયુવાળા હોય છે, તેઓની અપેક્ષાએ જે દીર્ઘ આયુવાળા નેરરિક હોય છે, તેઓ મહાકર્મવાળા, મહાકિયાવાળા મહાઆસવવાળા, અને મહાવેદનાવાળા હોય છે? અથવા જે ચરમ નરયિકે છે, તે પરમ નૈરયિકેની અપેક્ષાએ અપકર્મવાળા, અપક્રિયાવાળા, અલ્ય આસવવાળા અને અલ્પ વેદનાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“હંતા નોચના! જ તો .' હા ગૌતમ ! ચરમ નૈરયિક એ પ્રમાણે જ હોય છે. અર્થાત જે પરમ નિરયિક છે, તેઓ ચરમ નરયિકોની અપેક્ષાએ યાવત મહાવેદનાવાળા હોય છે. અહિયાં યાવત્પદથી ને રૂચા માવતરા જેવા મહાકાતવાર જે મgifવિતરણ જે’ અહિ સુધીને પાઠ ગ્રહણ કરાય છે. તેને અર્થ આ પ્રમાણે છે. ચરમ-અલ્પ આયુવાળા નારકોની અપેક્ષાએ પરમ-દીર્ઘ આયુષ્યવાળા નારકો મહાકર્માતર વિગેરે વિશેષવાળા હોય છે અને જે પરમ લાંબી આયુષ્યવાળા નારકો છે, તેની અપેક્ષાએ ચરમ આયુવાળા નારકે યાવત અપવેદનાવાળા હોય છે. અહિયાં યાવત્ પદથી “સામરના રેક બાજિચિતરાવ ગજાવતરાપ રેવ’ આ વિશેષણે ગ્રહણ કરાયા છે. તેને અર્થ આ પ્રમાણે છે. પરમ-દીર્ઘ આયુષ્યવાળા નારકની અપેક્ષાએ ચરમ-અલ્પ આયુવાળા નારકે અલપ કમતર અલ્પક્રિયા અને અ૫ આસ્રવતર હોય છે, હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાની ઈચ્છાથી પ્રભુને એવું પૂછે છે કે- તે ગળે મતે પર્વ ગુરુ જ્ઞાન કgયળતાપ' હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે-તેઓ યાવત્ અલપ વેદનતર વિગેરે વિશેષણ વાળા હોય છે? અહિયાં યાવત્ પદથી “હિંતો ને પહિંતો ઘરમાં ને રૂચા महाकम्मतराए चेव महाकिरियतराए चेव, महासवतराए चेव, महावेयणतराए चेव, परमेहितो नेरइएहितो, चरमा नेरइया अप्पकम्मतराए चेव, अप्पकिरियરાણ રેવ બ્લાસવનrg ” આ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોયા ! વુિં જરૂર પડ્યું જાવ અચળતરાણ રેવ” હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારથી મેં જે કહ્યું છે, તે તેઓની સ્થિતિને ઉદ્દેશીને કહ્યું છે. અર્થાત્ સ્થિતિની અપેક્ષાએ પરમ નારક ચરમ નારકેથી મહાકાર મહાક્રિયાતર મહાઆસવતર મહાદનતર એ વિશેષણવાળા હોય છે. તથા ચરમનારક પરમ આયુષ્યવાળા નારકોની શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૧ ૭
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy