________________
કરે અરે! લે રે! ત્તિ હે ભગવન આ૫ દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સઘળું તેમ જ છે આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ભગવાન ગૌતમ સ્વામી યાવત્ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ. ૧ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને ચેાથે ઉદ્દેશક સમાસ ૧૯-૪
નારકાદિક કે ચરમ-પરમપને કાનિરૂપણ
પાંચમા ઉદેશાનો પ્રારંભ– ચોથા ઉદ્દેશામાં નારક વિગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ પ્રારંભ કરવામાં આવતા પાંચમા ઉદ્દેશામાં પણ પ્રકારાન્તરથી તે નારકાદીનું જ નિરૂપણ કરવામાં આવશે તે સંબંધને લઈને સૂત્રકાર આ પાંચમા ઉદેશાને પ્રારંભ કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
અસ્થિ ળ મરે રિના ધર નેતા પરમitવ નેરા ઈત્યાદિ.
ટીકાર્ય–ગૌતમ સ્વામી પ્રભુને નારકેનું ચરમપણું જાણવાની ઈચ્છાથી એવું પૂછે છે કે-“મથિ i ?! જરિના ધર નેરા પરના વિ રેડ્ડા હે ભગવન નૈરયિકે ચરમ અને પરમ પણ હોય છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-નરયિક ચરમ અલ્પ આયુવાળા પણ હોય છે, અને પરમ એટલે કે દીર્ઘ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૬