________________
ચેાથા ભંગ સિવાયના બીજા જે પંદર ૧૫ ભંગ છે. તેના અદ્ધિ પ્રતિષધ કરેલ છે અર્થાત ખાકીના પર ભંગા અસુર કુમારામાં ઘટતા નથી. વ નાય થનિયજ઼મારા' આજ પ્રમાણેનું કથન યાવત્ સ્તનિત કુમારના વિષયમાં પણ સમજી લેવું. અર્થાત્ તેએમાં પણ કેવળ મહા અસ્રવ, મહા ક્રિયા, અલ્પ વેદના અને અલ્પ નિર્જરા એ ચારેથી યુક્ત હાવા રૂપ ચેાથે! ભગ જ ડાય છે, તે સિવાય માકીના પહેલા, ખીો, ત્રીજો, પાંચમે, છઠ્ઠો સાતમા વિગેરે સેાળ સુધીના ભંગે! સ્તનિતકુમાર વિગેરેમાં સંભવિત થતા નથી.
હવે એકેન્દ્રિય જીવામાં આ સેાળ ભગેામાંથી કેટલા લ’ગ હાય છે? તે બતાવવામાં આવે છે. આ વિષયમાં ભગવાન ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-સિચ મળે ! પુત્રીજાઢ્યા મહાલવા મહાિિરયા, મહાવેથળા માનંગ' હે ભગવત્ પૃથ્વિકાયિક છત્ર મહા આસ્રવવાળા, મહા ક્રિયાવાળા, મહા વેદનાવાળા અને મહા નિર્જરાવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘દંતા! ક્રિયા' હા ગૌતમ! પૃથ્વિકાયિક જીવ। મહા માસવ વાળા, મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા હોય છે, ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘વં લાવ બ્રિચ મતે પુત્રી. જાઢ્યા બબાલમા, અજિરિયા આત્રેયના અનિન્ગરા' હે ભગવન્ પૃથ્વિકાયિક જીવા યાવત્ અલ્પ આસવવાળા અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હાય છે? અહિયાં યાવત્ પદથી ખીજા ભુગથી આર’ભીને ૧૫ પંદર ભંગા સુધીના ભગા ગ્રહણ કરાયા છે. આ રીતે પૃથ્વિકાયિક જીવ પહેલા ભંગથી આરભીને સાળે ભગાવાળા હાય છે. એ પ્રમાણેનું કથન સમજવું. પરંતુ આ સેાળ લગે તે એમાં તેઓની પરિણતિની વિચિત્રતાને લઈને તારતમ્ય સહિત હૈાય છે. આ રીતે સેાળે ભગ પૃથ્વિ કાયિકામાં સભવે છે, ‘વં નાવ મનુન્ના' પૃથ્વિકાયિક વિગેરેની જેમ જ એ ઇન્દ્રિયવાળા જીવેાથી આર’લીને મનુષ્ય સુધીના દડકામાં ભંગાની વ્યવસ્થા સમજવી. અર્થાત્ મનુષ્ચામાં બધા જ ભગા સ'ભવે છે.
બાળમતજ્ઞોઽસિયનેમાળિયાના અસુરનારા' અસુરકુમારને જેમ ૪ ચાથા ભંગ સ ́વિતહાવાનું કથન કયુ છે, તેજ પ્રમાણેનું કથન અન્તર ધ્રુવેથી આરભીને વૈમાનિક સુધિના દેવામાં સમજી લેવું આ કથનને
"કસાર આ પ્રમાણે છે-નારકાને બીજો ભંગ હેાય છે. અસુરકુમાર વિગેરેને ચાથા ભગ સભવે છે. પૃથ્વિકાયિકથી આરભીને મનુષ્ય અને અન્તરામાં વિચિત્ર કર્મોદયથી તમામ સાળે ભગા હોય છે. તેજ કહ્યુ છે કે-રીવળ ૩ ના હોતિ' ઇત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૫