________________
કારણ કે–નારકમાં આસ્રવ, કિયા, અને વેદના એ ત્રણેનું અધિકપણ હોય છે. અને નિર્જરાનું અપપણું હોય છે.
“સિર મતે રેરા જણાવવા જuઋરિણા ચણા ? આ પ્રમાણે જે ૧૬ સેળનો ભંગ છે તે પણ હે ગૌતમ નારકમાં ઘટત નથી. કારણ કે નારકોમાં આસવ, ક્રિયા અને વેદનાનું અધિકપણું હોય છે.
આ રીતે ઉપરોક્ત આ સેળ ભેગે છે.
અહિયાં એવી શંકા થઈ શકે છે કે- “gણ રોઝમ' આ પ્રમાણે કહેવાની સૂત્રકારને શી જરૂર હતી કેમ કે ગણવાથી સેળની સંખ્યા ચક્કસ જણાઈ આવે છે. તે પછી તેમ કહેવાનું શું કારણ છે? આ પ્રમાણેની શંકા કરવી ઠીક નથી. કારણ કે “gg જનમંmi' એવું જે કહેવામાં આવ્યું છે, તે અંગેની ઓછાવત્તી સંખ્યાના નિવારણ માટે તેમ કહ્યું છે. અથવા સાંભળનારને ભંગેની સંખ્યા સુખ પૂર્વક જણાઈ આવે એ માટે પણ આ પ્રમાણે કહેવું તે દોષાવહ નથી. આ રીતે આ સેળ
ગેમાંથી કેવળ બીજો ભંગ જ નારકમાં ઘટિત થાય છે. કેમ કે તેમાં કર્મોને પ્રસૂર બધુ હોવાથી મહા આસ્રવવાળા કાયિકી વિગેરે ક્રિયાઓના અધિપણાથી તેમ જ મહા આસવવાળા કર્મોથી થવાવાળી તીવ્ર વેદના ભોગવવાવાળા હોવાથી મહાદનાવાળા તથા અ૯૫ કર્મોની નિર્જરવાળા હોવાથી અલ્પ નિર્જરાવાળા હોય છે. પૂર્વોક્ત રીતે નારક સંબધી લંગોને બતાવીને નારક વિરોધી દેવામાં ક્યા ભંગ હેય છે. એ વાત પ્રગટ કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે“હિર મરે! લસુનારા માણવા, મહાવિરિયા, મહાચના, મહાનિકા” હે ભગવન અસુકુમારે મહાઆસવવાળા, મહાકિયાવાળા, મહાવેદનાવાળા અને મહાનિ જરાવાળા હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોગમ જે રૂા સમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ અસુરકુમાર દેવ મહાઆસ્ત્રવવાળા મહાદિયાવાળા અને મહાવેદનાવાળા અને મહાનિશાવાળા હોતા નથી. “gવં મો માચિવો' જે રીતે નારકના સંબંધમાં બીજો ભંગ અનુમત કહ્યો છે, તે જ રીતે અસુરકુમારોના સંબંધમાં મહાઆસવ, મહાક્રિયા, અલ્પ વેદના અને અલ્પ નિર્જરાવાળા હોવા રૂપ છે ભંગ સંમત થયા છે, અર્થાત્ અસુરકુમાર દેવ મહા આવવાળા મહા કિયા વાળા અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય છે. વિશેષ પ્રકારની -અવિરતિ ભાવવાળા હોવાને કારણે, તેઓ મહાસવવાળા અને મહાકિયાવાળા હોય છે. તથા પ્રાય:આસ્રવ અને વેદનીય કર્મના ઉદયના અભાવથી તેઓ અલ્પવેદનાવાળા હોય છે. તેમ જ ઘણે ભાગે અશુભ પરિણામવાળા હોવાથી તેઓ અલપ નિર્જરાવાળા હોય છે. “લા વાદસમા વિચા' આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૪