________________
‘નોળયે લમણે' આ અખરાખર નથી. અર્થાત્ જે આ સાતમે ભગ છે તે પણ નારકામાં ઘટતા નથી. કેમકે નારકામાં પક્રિયા અને વેદના એ બન્ને અપ હેાતા નથી, પરંતુ તેમાં મહાક્રિયાપણુ અને મહા વેદનાપણુ હાય છે. નેપા મારવા અહિત્યિા અચળા અન્નનિRI' આ પ્રમાણેના જે આઠમે ભંગ છે તે પણ તેઓમાં ઘટતા નથી. કારણુ કે આ ભ'ગમાં જે ‘અજિરિયા અવેચળા' આ રીતના એ વિશેષણેા છે, તે તેમાં હાતા નથી. કેમ કે તેની ક્રિયામાં વેદનાનું અલ્પપણુ હતુ. નથી પરંતુ મહાનપણું જ હાય છે. ‘પિચ મંà! ના અાલવા મા દિરિયા મહાવેથળા મહાનિઙ્ગરા' આ પ્રમાણેને જે નવમે ભગ છે તે પશુ તેઓમાં સંભવતા નથી કારણ કે નારકેામાં અલ્પાસવપણુ હાતુ નથી, તેમ જ મહાનિર્જરાપણું પણ હતું નથી. પરંતુ તેમાં મહાસ્રતપણુ અને અનિષ્ટ રાપણુ હોય છે.
‘નિય મંતે ! અવ્વાસવા માળિયા માચળા અનિઙ્ગરા' આ પ્રમા ગ્રેને જે દસમા ભંગ છે, તે પણ નારકામાં ઘટતા નથી. કારણ કે તેએમાં અલ્પાસવપણુ હતુ' નથી. પરંતુ તેઓ મહામાસવવાળા હૈાય છે. પ્રિય મને! નાગાસવા માિિરયા ગવેચના માનિઙ્ગરા' આ રીતને ૧૧ અગીયારમા ભંગ પણ નારકામાં ઘટતા નથી, કારણ કે નારકામાં આસ્રવ અને વેદના અલ્પ માત્રામાં હાતા નથી. પરંતુ તેઓમાં આસ્રવ ઘણી અધિક માત્રામાં હાય છે અને વેદના પણ ઘણી અધિક માત્રામાં હોય છે.
'सिय भंते । नेरइया अप्पासवा महाकिरिया अल्पवेयणा अप्पनिज्जरा' આ રીતને જે ખારમા ભંગ છે, તે પણ નારકામાં ઘટતા નથી. કેમ કે તેઓમાં અલ્પસ્રવપણાના અલ્પવેદનના અભાવ હાય છે.
સિય મળે! તેડ્યા બપ્પાસવા જિરિયા માત્રેયના માનિના' આ પ્રમાણેના જે આ તેરમા ભંગ છે, તે પણ નારકામાં ઘટતા નથી, કેમ કેનારકામાં આસ્રવનુ અલ્પપણુ અને ક્રિયાનું અલ્પપણુ હાતુ નથી. પરંતુ તેમાં આસવ અને ક્રિયાનું મહાપણું હોય છે.
સિયા મને ! નૈયા કવ્વાલવા અજિરિયા માવેચળા અઘ્યનિગ્સર!' આ પ્રમાણેના ચૌદમા ભંગ પણ તેએમાં ઘટતા નથી કારણુ કે-નારકામાં આસ્રવ અધિક હોય છે. અને કાયિકી વિગેરે ક્રિયાએ પણ અધિક રૂપમાં હાય છે. 'सिय भंते ! नेरइया अप्पासवा अप्पकिरिया अप्पवेयणा महानिज्जरा' આ પ્રમાણેને જે પંદરમે લ'ગ છે, તે કે ગૌતમ નારકામાં સભવતા નથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૩