________________
માિિરયા માળા અનિકા' તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન નારકીય જી મહા આસ્ત્રવવાળા, મહાવેદનાવાળા મહાદિયાવાળા અને અરપ નિજ'રાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“હંતા જોયા!” હા ગૌતમ! નારકે મહા આસ્ત્રવવાળા, મહાવેદનાવાળા અને અલ્પનિજેરાવાળા હોય છે. આ બીજો ભંગ જ નારકમાં હોય છે. એવી જ અનુમોદના ભગવાને કરી છે. બાકીના પંદર ભંગન નારકમાં નિષેધ કરેલ છે. તે પંદર ભગો પૈકી પહેલો ભંગ તે પહેલા આ સૂત્રના આરંભમાં જ કહ્યો છે. હવે ત્રીજા ભંગથી બાકીના ૧૪ ભગે પ્રગટ કરવામાં આવે છે. ત્રીજો ભંગ આ પ્રમાણે છે.– Rા મહુવા, મારિયા, અgવેચા, મનકારા, આ ત્રીજા ભાગા સંબંધમાં ગૌતમસ્વામીએ એવું પૂછયું છે કે હે ભગવાન નારકા મહા આસ્ત્રવવાળા, મહાકિયાવાળા, અને મહા નિજરાવાળા થઈને અ૫નાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમાં ! જો છૂળ રમ' હે ગૌતમ! નારકમાં જે નિર્જરા હોય છે, તે અલ્પ હોય છે, તેથી તેઓમાં આ ત્રીજો ભંગ ઘટતું નથી. આજ રીતે ચા ભંગ જે “ત્તિ મરે! વૈરા ” નારકે મહા આસ્ત્રવવાળા અને મહા કિયાવાળા થઈને અ૫ વેદના અને અ૫ નિર્જરાવાળા હોય છે ? એ રીતને છે તે ચેાથે ભંગ નારકમાં ઘટતું નથી. કેમ કે નારકે અલ્પ વેદનવાળા હોતા નથી. પરંતુ તેઓ મહાવેદનાવાળા હોય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવાન નારકમાં નીચે પ્રમાણેનો પાંચમો ભંગ ઘટે છે કે તેઓ મહાઆત્મવવાળા હોય, અલ્પકિયાવાળા હેય, મહાવેદનાવાળા હોય, અને મહાનિ જરાવાળા હોય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ! આ પાંચમે ભંગ પણ નારકમાં ઘટતો નથી. કેમ કે નારકમાં આ ભંગમાં કહેલ જે મહાનિર્જરાવાળું વિશેષણ છે, તે તેમાં ઘટતું નથી. કારણ કે તેઓ મહાનિર્જરાવાળા દેતા નથી પણ અલ્પનિર્જરાવાળા જ હોય છે.
એ જ રીતે નારકમાં નીચે પ્રમાણેને છજો ભંગ પણ ઘટતું નથી. તે છો ભંગ આ પ્રમાણે છે.–નારકે મહાઆઅવવાળા, મહાદનાવાળા, અને અ૫નિર્જરાવાળા થઈને અપકિયાવાળા હોય છે? આ છઠ્ઠો ભંગ તેઓમાં ઘટતું ન હોવાનું કારણ એ છે કે નારકે મહાકિયાવાળા જ હોય છે? તેથી તેઓમાં અપક્રિયાપણાને અભાવ છે.
હવે ગૌતમ સ્વામી સાતમાં ભંગ વિષે પૂછતાં પ્રભુને એવું કહે છે કે -નેરા મgવા મારિયા શાળા મહાનિકા' હે ભગવન નૈરયિકો મહાઆઆવવાળા, અલપક્રિયાવાળા અપવેદનાવાળા અને મહાનિજ રાવાળા હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોયાહે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧ ૨