________________
સ્વામી ભગવાને વંદના અને નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર વિરાજમાન થયા, ૫ સૂ. ૪૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને ત્રીજો ઉદ્દેશક સમાસ ૫૧૯-૩ા
ET
નારકાદિકોં કે મહાવેદનાવત્વ કા નિરૂપણ
ચેાથા ઉદ્દેશાના પ્રારંભ
પૃથિવીકાયિક જીવ મહાવેદનાવાળા હાય છે, એવુ' ત્રીજા ઉદ્દેશામાં કહેવામાં આવ્યુ' છે. હવે આ પ્રારંભ કરવામાં આવતા ચેાથા ઉદ્દેશામાં નારકાકિ મહાવેદનાવાળા હાય છે તે પ્રગટ કરવામાં આવશે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે.—‘નિય મંતે ! ના માલવા માિિરયા મહાવેચના' ઇત્યાદિ
ટીકા —સિયમંતે ! નેફ્યા મહાલવા મહાવિત્તિયા માત્તેચળા' હૈ ભગવત્ ધણા કર્માંના બંધ કરનાર હાવાથી નારક જીવ, મહાસ્રવવાળા, કાયિકી વિગેર ક્રિયાઓની અધિકપણાવાળા હાવાથી મહાક્રિયાવાળા, વેદનાની અધિક તીવ્રતા વાળા ડાવાથી મહાવેદનાવાળા, તથા કમ ક્ષપણની બહુલતાવાળા હોવાથી મહાનિજ રાવાળા, હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘જોચના !> હૈ ગૌતમ ! આ અર્થ ખાખર નથી. આ પહેલેા ભંગ છે. આસ્રવ, ક્રિયા વેદના, અને નિર્જરા આ ચારેના અલ્પપણા અને બહુપણાની અપેક્ષાએ સાળ ૧૬ ભગા અને છે. તેમાં બીજો ભંગ જે નિર્જરા રૂપ છે તે નારકાને હાય છે, કારણ કે નારકામાં આસ્રવ, ક્રિયા અને વેદના એ ત્રણેનું અધિકપણું હાય છે. અને કર્માંની નિશનુ અલ્પપણુ ઢાય છે. તેથી ખાકીના ૧૫ પંદર ભગાના તેમાં નિષેધ કરેલ છે. કારણ કે શેષ ૧૫ ૫ ક્રૂર નારકીચામાં રાતા નથી. તે ૧૫ લગે આ પ્રમાણે છે તેમાં નારકમાં જે ખીને ભાગ કહ્યો છે તે ભંગ આ પ્રમાણે છે.—સિય અંતે ! નેફ્યા માસવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૧૧