SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ હાય બાકર' અને આજ કારણેાથી જે ગભરાઇ ગયેા હાય કુંત્તિય' મુજાયેલા હાય, અર્થાત્ ભૂખ અને તરસથી વ્યાકૂળ, શારીરિક અલ વિનાના થાકેલા માનસિક પીડાથી જેનું શરીર પીડાવાળું હાય એવા પુરૂષને પૂક્તિ અલવાન પુરુષ ‘નુરાજીવનિના' પેાતાના અને હાથેથી ‘મુદ્ધાનંત્તિ' માથા ઉપર પ્રહાર કરે અર્થાત દરેક પ્રકારના શારીરિક ખલ વિગેરેથી સમૃદ્ધિવાળા યુવાન પુરુષ પાતાના ખન્ને હાથેાથી કાઇ જીણુ શીશુ વિગેરે વિશેષણેવાળા વૃદ્ધ પુરુષને તેના માથા પર મારે તેા સે હૈં નોયમા !” હું ગૌતમ ! તે ગઢપણથી જર્જરિત શરીરવાળા પુરુષ તેન પુરસેન” તે પુરુષ દ્વારા મસ્તક પર ઘા મારવામાં આવે ત્યારે ફ્રેન્નિત્યં વેચળ' કેવી વેદનાને! અનુભવ કરે છે ? આ પ્રમાણે પ્રભુ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું ‘અનિષ્ટ મમળાવો' હું શ્રમણ આયુષ્મને તે વૃદ્ધ પુરુષ અનિષ્ટ-અપ્રિય વેદના ભાગવે છે. ‘તક્ષ્ણ નું જોચના !’ હે ગૌતમ ! તે ‘પુજ્ઞિક્ષ્’ પુરુષની ‘વેચíતો અન તગણી વેદનાથી પણ વધારે અનિષ્ટતર યાવત્ અમન આમતર ‘પુટનીષ્ઠા અને સમાળે' વેદનાથી પૃથ્વિકાયિક જ્યારે આ આક્રમિત ઉપસતિ થાય છે ત્યારે ભાગવે છે. અહિયાં યાવપદથી ‘અત્રિયામ્ અમનોજ્ઞામ્' વિગેરે વિશેષણા ગ્રહણ કરાયા છે. કહેવાનું તાત્પય એ છે કે-કાઇ મળવાનું યુવક દ્વારા માથા પર ઘા કરાયેલા કાઈ વૃદ્ધ પુરુષ જેવી વેદનાને અનુભવ કરે છે, તેનાથી પણ વધારે આક્રાંત, અમનેજ્ઞ અપ્રિય દુઃખના અનુભવ પૃથ્વિકાયિક જીવ જ્યારે ઘણુ વિગેરે ક્રિયાઓવાળા થાય છે ત્યારે કરે છે. અર્થાત તેને વણુન ન કરી શકાય તેવુ. દુઃખ થાય છે. . આચાર્ ળ અંતે !” હું ભગવન જ્યારે અષ્ઠાયિક જીવ ઉપમદિંત થાય છે ત્યારે તે કેવા દુઃખના અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા નહીં પુત્રીવગરૂ॰' હે ગૌતમ! ઘસવામાં આવેલા પૃથ્વિકાયિકાને જે પ્રમાણે દુ:ખને અનુભવ થાય છે, કે જે દુબળ એવા વૃદ્ધપુરષનાતાડન -મારવાના દૃષ્ટાંતથી બતાવેલ છે, તેજ રીતે અષ્ઠાયિક જીવ પણ માક્રાંત થતાં દુ:ખને અનુભવ કરે છે. ‘હૂં વાસાપ વિ॰' આજ રીતના દુઃખના અનુભવ વાયુકાયિક જીવ પણ કરે છે. ત્રં વળÜાર વિનાય વિ' એજ રીતે વનસ્પતિકાયિક જીવ પણ આક્રાંત થાય છે ત્યારે ગૌતમ દુઃખના અનુભવ કરે છે. છેલ મંતે! લેયં અંતે! ત્તિ' હે ભગવન્ આપનું આ સઘળું કથન સવ થા સત્ય છે. હે ભગવન્ આપનું સર્વ કથન થા છે. આ પ્રમાણે કહીને તે શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૧૦
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy