SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જેએ મરતા જ નથી. તથા કેટલાક એવા હાય છે કે જે વઢાયા જ હાતા નથી. તેથી હું ગૌતમ ! હવે તમેા સમજી શકે! તેમ છે કે-પૃથ્વિકાયિકની અવગાહના કેટલી સૂક્ષ્મ છે? કહેવાનુ તાત્પ એ છે કે-વામય શિલા પર વામય ઉપર વટાથી ઘણી જ સાવધાની પૂર્વક ખલવતી વિગેરે વિશેષણાવાળી ચક્રવર્તિ રાજાની દાસી દ્વારા વાટવાં છતાં પણ કેટલાક પૃથ્વિ કાયિકા જ ઘસાય છે. ઉપમિદંત થાય છે. ખધા નહી. એ કારણથી પૃથ્વિ કાયિક જીવની શિરાવગાહના અત્યંત સૂક્ષ્મ છે, તેમ હે ગૌતમ તમે જાણેા. હવે ગૌતમ સ્વામી પૃથ્વિકાયિકની વેદના ખાખત જાણવા પ્રભુને એવું પૂછે છે કે-પુઢવીકાર ન મંતે ! અ ંતે પ્રમાણે રિસર્ચ વેચનું પવનુમવમાળે નિર' હે ભગવન પૃથ્વિકાયિક જીવ જ્યારે આક્રાંત થાય છે, ત્યારે તે કેવી વેદનાના અનુભવ કરે છે ? પૂછવાનું તાત્પર્ય એવુ` છે કે--જ્યારે પૃથ્વિકાયિક જીવને શિલા આદિ ઉપર ઉપરવટણા વિગેરેથી વાટવામાં અથવા રગડવામાં આવે છે, ત્યારે તે કેવી વેદનાના અનુભવ કરે છે ? અને તેને કેવા પ્રકારનું દુ:ખ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! રે નાનામર્ પુતિને' હે ગૌતમ ! જેમ કાઈ યથા નામવાળા પુરુષ હાય અને તળે યસયં નવનિવિજ્ઞેશ' તરુજી અને વધતી જતી ઉમ્મરવાળા હાય, ખળવાન્ હાય, શક્તિસંપન્ન હાય અહિયાં યાવત પદથી ‘જીવ' સુષમદુઃખમાદિકાલમાં જન્મેલે! હાય ‘જીવાળે ? યુવાન અવસ્થાવાળા હાય ‘અપાચ' રાગ વિનાના હાય અને સ્થિર અગ્રહાથવાળા હાય, મજબૂત હાથ, પગ, પડખાં, પીઠ વાંસાના ભાગવાળા હાય વ્યાયામ ક્રિયામાં ઉપયાગી એવા ચમેટ-દ્રઘણું-મૌષ્ટિક-વિગેરે સાધનેથી જેનું શરીર મજબૂત અને પુષ્ટ થયું હોય યાવ સૂક્ષ્મ શિલ્પકળામાં નિપુણ હોય, એવે તે પુરુષ એક એવા પુરુષને કે જે-ઝુન્ન' છણ` હાય,-‘જ્ઞાનજ્ઞયિન' ગઢપશુથી જર્જરિત શરીરવાળા જ્ઞાન પુષ્કરું šિä' યાવત્ દુ`લ હાય, કલાન્ત~~~ થાકેલા હાય, અને યાવત્ પથી ‘સિઢિજીતચાવહિતા વિળદત્ત' જેનું શરીર ઢીલી થયેલી ચામડીની કરચલીયાથી વ્યાપ્ત થઈ રહ્યું હોય, અને કેટલાક દાંતાના પડવાથી વિરલ અને શિથિલ જેની દત પક્તિ હાય અને તે દંતપક્તિ સડેલી કે ગળેલી હાય, ‘-મિ’સૂર્યના તડકાથી જે વ્યાકુળ થઈ રહ્યો હેય, ‘લબ્જામિÄ' તરસથી જેનું મન અશાંત થઈ રહ્યુ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૦૯
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy