________________
ण्णागया लंधणपवणजवणवायामसमत्या छेया दुक्खा, पत्तद्वा कुखला मेहावी નિત્તના આ પાઠને અર્થ આ પ્રમાણે છે. આ દાસીને અગ્રહસ્ત કુપન વિનાને હેય અર્થાત્ કાંપતી ન હાય, હાથ પગ વિગેરે અવયવે જેના મજબૂત હોય, જેના શરીરના બધા જ અવયવ ઘણુ ઉત્કૃષ્ટ–અર્થાત્ ઉત્તમ હોય, જેના બન્ને હાથ સમાન ઉંચાઈવાળા બે તાડ વૃક્ષ જેવા લાંબા અને કમાડની સાંકળ જેવા સરલ અને પુષ્ટ હોય છે સ્વાભાવિક બળવાળા હાય અર્થાત્ આંતરિક ઉત્સાહ અને શક્તિવાળી હોય લાંઘવામાં, દેડવામાં ઉતાવળથી ચાલવામાં અને કસરત કરવામાં જે સમર્થ હોય, લંઘન શબ્દને અર્થ કૂદવું એ પ્રમાણે છે. લવન શબ્દને અર્થ નદી વિગેરેમાં તરવું એ પ્રમાણે છે. જવન” શબ્દને અર્થ વેગથી દોડવું એ પ્રમાણે છે. આવા પ્રકારના વ્યાયામમાં જે કુશળ હોય છે? પ્રાગને જાણવાવાળી હોય “રા' શીઘતાથી દરેક કાર્ય કરવાવાળી હાય “પત્તદ્રા પોતાના કાર્યને જાણવાવાળી હોય “રા' કુશળતાથી કામ કરવાવાળી હોય “મેદાવી? એક જ વાર સાંભળેલા અથવા જોયેલા કામને જાણનારી હોય નિકળા” નિપુણ હોય-ઉપાયને આરંભ કરનારી હોય (ભ. શ. ૧૬ ઉ. ૪) એવી આ દાસી. તિવાઈ' તીક કઠોર “વરામuળ” વામય “સણું વાળીસૂક્ષ્મ જીણું ચૂર્ણ કરવાવાળી શિલા-પથર ઉમર તિવાળ વામuળ” તીક્ષ્ણ વા ય કઠેરઅર્થાત વજી જેવા કઠણ “વવા ’ ગેળ આકારના ઉપરવટણાથી વાટે. શું વાટે તેને માટે કહે છે કે –“gi મë પુત્રવીરાફર્થ તુળજાનમા લાખના ગેળા જેવા પૃથ્વિકાયિકને વાટે-અને વાટતી વખતે તે શિલા પર અને ઉપર વટાણુ પર ચૂંટી ગયેલા તે પૃથ્વીકાયિકો-વકિસાવિ પરિસારિ વારંવાર ઉખેડે અને તે પ્રમાણે ઉખેડીને “દિસંવિદ રિસંવરિ’ વારંવાર તે શિલા પર એકઠા કરતી જાય આ રીતે કરતાં કરતાં તે તેને “
ત્તિત્તવૃત્તોના એકવીસ વાર વાટે અને વાટતી વખતે તે પિતાના મનમાં એ ઉત્સાહ રાખે કે- આને હમણાં જ જોતજોતામાં વાટી નાખું છું. આ રીતે તે પૃથ્વીકાવિકને ચૂર્ણ કરવામાં લાગેલી તે દાસી છે ગૌતમ તે પૃથ્વિકાયિકને પૂર્ણ રૂપથી વાટી શકતી નથી કેમ કે-“શરૂચ૦' તેમાં કેટલાક પૃથ્વિકાલિકે એવા હોય છે કે–તે શિલામાં અને ઉપરવટણામાં લાગ્યા જ નથી હોતા. અને કેટલાક જ લાગેલા હોય છે. અને કેટલાક એવા હોય છે કે તે શિલાથી અથવા ઉપરવટણાથી ઘસાયા જ હોતા નથી તથા કેટલાક પૃવિકાવિકે એવા હોય છે કે-જેને ઘસવા છતાં પણ દુઃખ થતું નથી, તથા કેટલાક એવા હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩