________________
પૃથ્વીકાયિોં કે અવગાહના મમાણ કા નિરૂપણ
હવે પ્રકારાન્તરથી પૃથ્વિકાયિકની અવગાહનાનું પ્રમાણ સૂત્રકાર કહે છે.-“પુત્રવીરાફચણ મતે! છે માસ્ટર ળા guત્તા' ઈત્યાદિ
ટકાર્થ આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“gઢથી દૂરણ માં મંતે! છે મા સરોmor vomત્તા' હે ભગવાન પૃથ્વીકાયિક જીવના શરીરની અવગાહના કેટલી કહેવામાં આવી છે? આ રીતે અવગાહનાનું પ્રમાણ જાણવા તેના પ્રમાણ વિષે આ પ્રશ્ન ગૌતમ સ્વામીએ કર્યો છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા તે જ્ઞાનામા જો રાઉન્નરવ રવે” હે ગૌતમ ! જેમ કોઈ એક ચારે દિશાઓને અધિ પતિ ચક્રવર્તિ રાજાની વર્ણકપેષિક-એટલે કે ગન્ધ દ્રવ્ય સૂર્ણ વિશેષ ને વાટવાવાળી દાસી હોય કે જે દાસી “તી' યુવતી હોય અથત વૃદ્ધ ન હોય “awવં” બલવાન હેય અર્થાત શારીરિક શક્તિ સંપન્ન હોય “જુવં” સુષમ દુષમાદિ વિશેષકાળમાં ઉત્પન્ન થયેલ હોય “ગુવાળી યુવાન હોય અર્થાત ઉમ્મર લાયક હોય નિરોગી હોય અહિયાં અલ્પ શબ્દ અભાવ વાચક છે. “વરનો દાસીના વર્ણન કરવાવાળો પાઠ અહિયાં કહે જોઈએ. આ પાઠ અહિયાં ક્યાં સુધી ગ્રહણ કરવું જોઈએ તે માટે કહે છે કે “જ્ઞાવ નિવળત્તિવાળા યાવત્ તે નિપુણ શિલ્પપગત હોય કશળ હાય અહિ સુધીને પાઠ ગ્રહણ કરે આ પાઠની અંદર “મેટુળમુક્રિય સમાચરિચાત્તાવા મારૂ આ પ્રમાણેને પાઠ આવેલ છે તે પાઠ આ દાસીના વર્ણનમાં ગ્રહણ કરવાનું નથી. કેમ કે સ્ત્રિમાં આ રીતના વ્યાયામ કિયાના સાધક ઉપકરણથી શરીરના અવયે પુષ્ટ કરવાને અભાવ હોય છે.
સં સં વ’ આ વિશેષણે શિવાયના બીજા જે જે વિશેષણે ત્યાં હોય તે તમામ અહિયાં સમજી લેવા. અને તે વિશેષણે “કાવ નિરિક્વોવાયા” આ પાઠ સુધી ગ્રહણ કરવાના છે. આ વિશેષણોને અર્થ એ પ્રમાણે છે કે -આ દાસી સૂક્ષમ શિલ્પ જ્ઞાન વાળી હતી. અહિયાં જે યાસ્પદ આપેલ છે, તેનાથી નીચે પ્રમાણેને પાઠ અહિયાં ગ્રહણ કરાવે છે. “થિરત્યે, दढाणिपायपासपिटुंतरोरुपरिणया तलजमलजुयलपरिघणिभवाहू उरस्स बलसम
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૦૭