________________
કાચામાં અષ્ઠાયિકાજ સર્વાંની અપેક્ષાએ ખાદર અને અતિશય રૂપથી માદરતર છે, અર્થાત્ આ ત્રણે જીનિકાયામાં સથા ખદરપણુ` અખાયિકામાં જ છે,
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે-ચન્ન ળ અંતે ! સેકા ચાણ થાપાચરલ" હે ભગવન્ તેજસ્કાયિક અને વાયુકાયિક આ એ જીનિકાયામાં ક્રયા જીનિકાયમાં સથી ખાદરતરપશુ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમાં !' & ગૌતમ! આ રૂપેજ અને જીવનિકાચેામાં સની અપેક્ષાથી અત્યંત ખાદર તેજસ્કાયિક જ છે.
હવે ગૌતમ સ્વામી આજ વાતને પ્રકારાન્તરથી પ્રભુને પૂછે છે કેમાજીર્ન અંતે ! વુઢવી સરીને વળત્તે' હે ભગવન્ પૃથ્વિકાયિકનું શરીર કેટલુ વિશાળ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-બળતાળ મુહુમવળલ યિાળ' હે ગૌતમ! અનન્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકાના જેટલા શરીર હાય છે. À ì મુદુખવાઽસરીને' એટલા શરીર એક સૂક્ષ્મ વાયુકાયિકાના હાય છે. કહેવાનુ' તાપય એ છે કે-‘અનન્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકાના શરીરાને એકઠા કરવાથી સમુદાય રૂપથી શરીરનું જે પ્રમાણ થાય છે, એટલું જ પ્રમાણ એક સૂક્ષ્મ વાયુકાયિક જીવના શરીરનું થાય છે. એજ પ્રમાણનું થન આગળ પણુ સમજી લેવું. ‘અસંÀજ્ઞાળ યુદ્રુમ વાઇસરા॰' અસ ખ્યાત સુક્ષ્મ વાયુકાયિકાના જેટલા શરીર હાય છે, તે ત્તે ઝુમે તેનીરે’ તેટલુ એક શરીર એક સૂક્ષ્મ તેજસ્કાયિક જીવનુ હાય છે. ‘અસં વેજ્ઞાળ મુન્નુમ તેકદાયસાળ' એજ રીતે અસખ્યાત સૂક્ષ્મ તેજસ્કાયિક જીવેાના જેટલા શરીર હાય છે, તે અે કુરુમે આવરીને॰' તેટલુ એક શરીર એક સૂક્ષ્મ અષ્ઠાયિક જીવનું હાય છે. અલેજ્ઞાળ સુંઢનબાવચાËસરીવાળું' અસખ્યાત સૂક્ષ્મ અાયિક જીવેાના જેટલા શરીર હૈાય છે, મૈં ો મુદુમે પુઢીલીરે’ તેટલું એક શરીર એક સૂક્ષ્મ પૃથ્વિકાયિકનું હાય છે. સં વેજ્ઞાળ' સુન્નુમ પુઢમી ચત્તરીયાળ’૦' અસખ્યાત સૂક્ષ્મ પૃથ્વિકાયિક જીવાના જેટલા શરીર હાય છે, ને તો નવા ણીને' એટલુ એક શરીર એક બાદર વાયુકાયિક જીવનું હાય છે. ‘અસલે નાળચાવાનજાથાળ'૦' અસ' ખ્યાત ખાદર વાયુકાયિકાના જેટલા શરીર હાય છે, તેટલુ એક શરીર ખાદર તેજસ્કાયિક જીવનુ' હાય છે. ‘અસંવૈજ્ઞાળ ના મેસાડ્યા...' અસખ્યાત બાદર તેજસ્કાયિક જીવાના જેટલા શરીરેરા હાય છે, તે શેવા બાપુસીરે' એટલુ એક શરીર ખાદર અપ્સાયિકનુ હોય છે. ‘મસંવેગા' યાત્ર બ્રાના ચાળ'' અસખ્યાત બાદર અપ્કાયિક જીવાના જેટલા શરીરા હાય સે જે વાયુ પુઢની પરી' તેટલુ એક શરીર માદર પૃથ્વિકાયિકનું હાય છે. ‘ઘુ મદ્દાØાવળ શોથમા !' હે ગૌતમ ! આવા મોટા પ્રમાણવાળુ' ખાદર પૃથ્વિફ્રાયિકનું શરીર હાય છે. | સૂ. ૩૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૦ ૬