________________
કાચિક અને તેજસ્કાયિક આ ત્રણ જીવનિકાયામાં કયા જીનિકાય સવથી સૂક્ષ્મ અને સર્વ સમતર છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નોયમાં ! સેકવાર સળમુહુમ્' કે ગૌતમ આ ત્રણુ જીનિકાયામાં તેજસ્કાયિક જ સર્વ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે, ૩
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-ચરત ં અંતે પુરીચિપ આઇ ચિલ॰' હે ભગવન આ પૃથ્વિકાયિક અને અાયિકમાં ક્રયા જીવનિકાય સવથી સૂક્ષ્મ અને સર્વ સૂક્ષ્મતર છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-શોચમા ! પ્રાણ સમ્રુદુમે॰' હે ગૌતમ! અકાયિક જ આ બન્નેમાં સર્વ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મતર છે. આ રીતે આ પાંચ સ્થાવરામાં સુક્ષ્મતાનું નિરૂપણ કર્યું. હવે તેના જ ભેદ રૂપ ખાદીમાં ભાદરપણાનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું. છે - 'एयहस णं भंते ! पुढवीकाइयरस आउकाइयस्व ते कायइरस' डे ભગવન્ આ પૃથ્વિકાયિક, અકાવિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ પાંચ જીનિકાયામાં કયા જીવનિકાય સર્વથા માદર છે? સર્વથા ખાદર પશુ અપેક્ષાથી પણ સ’ભવી શકે છે, તેથી એવું પૂછેલ છે કે-ક્યા જીવનિકાય સથી અતિશય રૂપે માદરતર છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—‘નોયમા ! વળલફાર્સન વાયરે॰' હૈ ગૌતમ ! વનસ્પતિકાય જ આ પાંચે જીનિકાચેમાં સવથી ખાદર છે. અને ખાદરતર છે. હવે વનસ્પતિ કાયને છેાડીને ચાર જીવનિકાચેામાંથી કયા જીવનિકાય ખાદરતર છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે-‘પુત્રીનાથલ આવકાયત સેવા પસ ગાવાચસ્॰' હે ભગવન્ પૃથ્વિકાયિક, અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુ. કાયિક આ ચાર જીવનિકાર્યામાં કયા જીવનિકાય સવથી માદરતર છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમાં !' હે ગૌતમ ! ‘પુત્રીજાચસ૦’ આ ચાર જીવનિકાચેામાં પૃથ્વિકાયિક જ બધાથી બાદર છે. અને પૃથ્વિકાયિક જ સૌથી અધિક ખાદતર છે. હવે પૃથ્વિકાયિકને છેડીને ગૌતમ સ્વામી ત્રણ જીવ નિકાયામાં સર્વ માદરપણુ જાણવા માટે પ્રભુને એવુ' પૂછે છે કે-‘આકાચK તે ચિહ્ન૦' હું ભગવન્ અકાયિક તેજસ્કાયિક અને વાયુકાયિક આ ત્રણ જીવનિકાયામાં કયા જીનિકાય સર્વ ખાદર અને માદરતર છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા !' આવાત્સવ્વ થાયરે॰' હૈ ગૌતમ ! આ ત્રણ જીવનિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૦૫