________________
પૃથ્વીકાયિકોંકે સૂક્ષ્મત્વ કા નિરૂપણ
આનાથી પહેલા સૂત્રમાં પૃથ્વિકાયિકાદિ જીવાની અવગાહનાના ભેદોનું અલ્પ બહુત્વ વિગેરે કહેવાઇ ગયું છે. હવે કાયા આશ્રય કરીને પૃથ્વિ વિગેરે જીવેાની જ એકબીજાની અપેક્ષાએ સૂક્ષ્મતાનું નિરૂપણ કરવામાં આવશે. ‘પન્ન ” મને! પુીાચન :બાકાચક્ષુ' ઈત્યાદિ
ટીકા-આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે'पयस्स णं भेजे ! पुढवीकाइयस्थ, आउकाइयस्स, तेउकाइयस्स, वाउकाइयस्स वण રપ્રાચરણ ચરેલા ?” હે ભગવન્ જે આ પૃથિવીકાયિક, અષ્ઠાયિક, તેજ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ પાંચ જીનિકાચા છે. તેમાંથી કયા જીનિકાય ‘સમુદ્રુમે' થી સૂક્ષ્મ છે? સથા સૂક્ષ્મ છે? સ સૂક્ષ્મતા ચક્ષુઇ ન્દ્રય દ્વારા અગ્રાહ્યપણા માત્રથી અથવા પદાર્થાન્તરની અપેક્ષાએ પણ થઈ શકે છે. જેમ વાયુમાં સૂક્ષ્મપણુ છે. મનમાં સૂક્ષ્મપણુ છે. એવુ સુક્ષ્મપણું અહિયાં વિક્ષિત થયું નથી પરંતુ આ પાંચેની અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ કયા નિકાય છે? આ રીતનું આ પ્રશ્નનું તાત્પર્ય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- પોયમા વળાસાર્Ç સવ્વસુદુમે વળસા સમુમારા' હે ગૌતમ ! વનસ્પતિકાય જ આ ધામાં સથી સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મતર છે. વનસ્પતિકાયની અપેક્ષાએ આ પાંચમાં ખીજી કઈ પણ કાય સૂક્ષ્મ નથી તેમજ સૂક્ષ્મતર પણ નથી. અપેક્ષાવાળી સૂક્ષ્મતા તે બીજી કાયમાં પણ હાઈ શકે છે. પર'તુ સ` સૂક્ષ્મતરપણુ આપેક્ષિત હતુ' નથી. તેથી અહિયાં એજ રીતના પ્રશ્ન અને એજ રીતના ઉત્તર આપવામાં આવેલ છે, ૧૫
હવે ગૌતમ સ્વામી વનસ્પતિકાયિકને છેડીને માકીના ચાર જીવનીકાચે માં સસૂક્ષ્મપણા અને સૂ સૂક્ષ્મતરપણા વિષે પ્રશ્ન કરે છે, ‘ચલન મંતે ! પુઢી ગદ્ય' હે ભગવન્ પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક એ ચાર જીવનિકાયામા કઇ નિકાય સવથી સૂક્ષ્મ છે ? અને કઈ નિકાય સર્વથી સૂક્ષ્મતર છે ? અને સર્વ સૂક્ષ્મમાં પણ અત્યંત સૂક્ષ્મ છે ? અર્થાત્ પૃથ્વિ કાયિકથી આરબીને વાયુકાય સુધીના ચારે જીનિકાચેામાં અત્યંત સૂક્ષ્મ કઈ જીવનિકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વા જાણ્ લવતુકુમે॰' હું ગૌતમ ! આ ચારે જીનિકાર્યામાં વાયુકાયિક જ સવથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.ર
હવે ગૌતમ સ્વામી વાયુકાયિકને છેડીને ખાકીના ત્રણ જીવનિકાચેામાં કયા જીવનિકાય સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? એવા પ્રશ્ન કરે છે, ચહ્ન ળ અને પુત્રીજાચહ્ન બાજાચસ॰' હૈ ભગવત્ પૃથ્વિકાયિક, અર્
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૦૪