________________
અપર્યાપક બાદ એકેન્દ્રિય જીવોની અવગાહના ઉત્તરોત્તર અસંખ્યાત ગણિ અધિક બતાવીને હવે સૂત્રકાર પર્યાપ્તક એકેન્દ્રિય જીની અવગાહના પ્રગટ કરે છે. તેમાં સૌથી પહેલાં પર્યાપ્તક સૂમ નિદિયા જીવની જઘન્ય અવઅવગાહના બતાવવામાં આવે છે. સૂક્ષમ નિગેદિયા પર્યાપ્ત જીવની જઘન્ય અવગાહના પહેલાની અપેક્ષાએ અસંખ્યાતગણિ હોય છે ૧૨ “તા કાકાત્તાદા વોરિયા મોrrણા વિજેતાશા’ અપર્યાપ્તક સૂમ નિગાદિયા જીવની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે ૧૩ ‘તd sોલિયા શોrrળા વિસાહિ” તથા પર્યાપ્તક સક્ષમ નિગેદિયા જીવની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે. ૧૪ “સુદુમવારણ પરસત્તા કન્નિશ સોના અસંવેઝ (Tri’ સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તક જીવની જઘન્ય અવગાહના પહેલાની અપેક્ષાએ અસંખ્યાતગણિ અધિક હોય છે.૧૫ “તરણ રે જ 11 રૂશ્નોના ગોવા જિલ્લાફિયા' અપર્યાપ્તક સૂમ વાયુકાયિક જીવની ઉકૃષ્ટ અવગાહના પહેલાંની અપેક્ષાથી વિશેષાધિક હોય છે ૧૬ તë વેર પડતા' પર્યાપ્તક સૂમ વાયુકાયિક જીવની ઉત્કૃષ્ટ અવગાહના અપર્યાપ્તક સૂમ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાથી વિશેષાધિક હોય છે. ૧૭ “પર્વે ફદુડે રૂચા વિ' એજ રીતે સૂકમ તેજસ્કાયિક જીવની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના સમજી લેવી, અર્થાત પર્યાપ્તક સૂકમ તેજસકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગણ અધિક છે, તથા અપર્યાપ્તક સૂમ તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ અવગાહના પહેલાંની અપેક્ષાએ વિશેષાધિક છે. એ જ રીતે પર્યાપ્તક સૂફમ તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ અવગ હના તેનાથી પણ વિશેષ ધિક છે ૧૮-૧૯-૨૦ “gવં ગુમ થાવારૂણ વિ સૂકમ તેજસ્કાયિકની આ અવગાહના જે રીતે કહેવામાં આવી છે, તે જ રીતે પર્યાપ્તક સૂમ અપકાયિક જીવની જઘન્ય અવગાહના અસંખ્યાત ગણિ છે તથા અપર્યાપ્તક, પર્યાપ્તકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૧-૨૨ આના પછીનું બીજુ સઘળું કથન સૂત્રાર્થ પ્રમાણે છે. આ રીતે અહિ સુધી ૪૪ ચુંવાળી સ સ્થાનેની અવગાહના બતાવી છે. જે સૂ. ૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧
૦
૩