SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનું નિવાસસ્થાન છે. ત્યા પાપી જી નિવાસ કરે છે. જે જીવે એ નરકગમનને યોગ્ય કર્મોનું ઉપાર્જન કર્યું હોય છે, તેઓ પોતપોતાનાં કામે અનુસાર નરકમાં જાય છે. તેમનાં પાપકર્મોનું, તે નરકોનું, નારકેને ત્યાં સહન કરવી પડતી વેદનાઓનું અને ત્યાંના જીના સ્વરૂપનું હવે હું વર્ણન કરીશ. આપ સૌ ધ્યાનપૂર્વક તે સાંભળો | ૨ કેવા કેવા પાપકૃત્ય કરનારા અને નરકમાં જાય છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–કે જે ઈત્યાદિ શબ્દાર્થ—“ફ-રૂ આ લેકમાં “જા-રૌદ્રાર” પ્રાણિયોને ભય ઉત્પન્ન કરવા વાળા ને જડ વાઈ-વે પર ટા: જે અજ્ઞાની જીવ “કીવિચણીજરિતાર્થિના' પોતાના જીવન માટે “જાવા સારું તિ-જાનિ ન ફરિત’ હિંસા વિગેરે પાપકર્મ કરે છે. “તે-તે” તેઓ “ઘોઘે જોર અત્યંત ભયપ્રદ “તમiધારે-તમિત્રાંધવારે” મહાન એવા અન્ધકારથી યુક્ત ત્તિવામિન-સીત્રામા’ અત્યંત તાપથી વ્યાપ્ત એવા “નg– નર. કમાં “પતિ–પાનિત પડે છે. એવા સૂત્રાર્થ–-આ લેકમાં જે અજ્ઞાની છે પ્રાણીઓના ઘાતક બને છે, અસંયમમય જીવનની અભિલાષાવાળા છે. પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરનારા છે, તે અજ્ઞાની છ અત્યન્ત ઘેર, સઘન અંધકારથી વ્યાસ, અત્યન્ત સંતાપથી યુક્ત નરકમાં પડે છે. જેવા ટીકાર્થ-આ સંસારના જે અજ્ઞાની છે પ્રાણીઓને વધ કરનારા હોય છે, એટલે કે મહારમ્ભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયોને વધ અને માંસાહાર આદિ ઘેર પાપકર્મોમાં આસક્ત હોય છે, જેઓ સત્ અને અસના વિવેકથી રહિત હોય છે, જેઓ પાપકર્મો દ્વારા પિતાને ગુજારે ચલાવતા હોય છે. અને જેઓ પોતાના જીવનને માટે પાપમય કૃત્યે સેવતા હોય છે. એવા તીવ્ર પાપના ઉદયવાળા જી અત્યંત ભયજનક, ઘોર અંધકારમય, તથા તીવ્ર સંતાપયુક્ત–ખેરના અંગારાના મોટા ઢગલા કરતાં પણ અનંતગણ તાપયુક્ત-નરકમાં જાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે જે પોતાના સુખને માટે પશુવધ આદિ પાપકર્મો કરનારા હોય છે, જેઓ અન્ય જીવોમાં ભય ઉત્પન કરનાર કૂર કર્મો કરે છે, એવાં અજ્ઞાની છે તેમના પાપના પ્રભાવથી મહાદુઃખમય નરકમાં ઉત્પન્ન થાય છે. જે ૩ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૦૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy