________________
મારા તે પ્રશ્નને પ્રભુએ આ પ્રમાણે જવાબ આપે તે “ મા ઈત્યાદિ
શબ્દાર્થ–પ્રયં-પરમ્' આ રીતે “મ–મયા’ મારાથી “g-ge' પૂછાયેલા “માજુમાપે--મહાનુભાવ:” મોટા મહામ્યવાળા “જાવે-પરૂ કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા “સાસુને-સાસુજ્ઞા” બધી જ વસ્તુમાં સદા ઉપયોગ રાખવાવાળા ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી એ “કુળમોડરાવી-રૂત્રવીર આવી રીતે કહ્યું છે કે “
દુહુ-દુઃામર્થમ્ નરક દુઃખદાયિ છે તેમજ અસર્વજ્ઞજનો દ્વારા ન જાણી શકાય તેવું છે. “કાવીનચં-જાફીનિકમ? તે અત્યંત દીન એવા લે કોનું નિવાસસ્થાન છે. “દુચિં -૩ તિજ તેમાં પાપી જી નિવાસ કરે છે. “પુરથા-પુરત” એ વાત હવે પછી આગળ
હં-વિચાર' હું કહીશ કે
સૂત્રાર્થ–મહાનુભાવ (વિશાળ મહિમાસંપન), કાશ્યપગોત્રી, સદા સઘળા પદાર્થોમાં ઉપયાગવાન, મહાવીર પ્રભુએ મારા પ્રશ્નના જવાબ રૂપે આ પ્રકારનું પ્રતિપાદન કર્યું હતું-નરક દુઃખસ્વરૂપ છે. અસર્વજ્ઞ (છઘસ્થ) જીવ તેના સ્વરૂપનું પૂરેપૂરું જ્ઞાન ધરાવતું નથી. તે અત્યન્ત દીન અને પાપી જીવનું નિવાસસ્થાન છે. તે જીએ નરકગતિને વેગ્ય જે કર્મોનું પૂ ઉપાજન કરેલું છે, તે હવે હું પ્રકટ કરૂં છું” iારા
ટીકાઈ–હે જંબૂ! વિનયપૂર્વક પૂછવામાં આવેલા તે પ્રશ્નને મહાનુભાવ (એટલે કે ચેત્રીશ અતિશયોથી અને વાણીના પાંત્રીશ ગુણેથી યુક્ત,) કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા, સમસ્ત પદાર્થોમાં સદા ઉપયોગયુક્ત પ્રજ્ઞાથી સંપન્ન મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો હતો--તે નરકે તીવ્ર અસમાધિવાળા છે, તથા અર્થદુર્ગ છે. “અર્થ ગ’ પદને અર્થે આ પ્રમાણે સમજ-અવર્ણનીય ઉજજવલતા આદિ અગ્યાર પ્રકારની વેદનાઓ. ત્યાં અત્યન્ત તીવ્ર અને પ્રકર્ષ પણાથી ભેગવવી પડે છે. તે વેદના અનિવાર્ય છે-તેના નિવારણને કેઈ ઉપાય જ હેતે નથી. વળી તે વેદના વિશાળ હોય છે એટલે કે તેનું કોઈ પ્રમાણ જ કલ્પી શકાય તેમ નથી, તે વેદના પ્રત્યેક અંગમાં દુઃખ ઉત્પન્ન કરનારી હોવાથી કર્કશ-કઠોર છે. તે વેદના અન્તઃકરણને ભેદનારી હેવાને કારણે તેને ખરતીક્ષણ' (અત્યત તીક્ષણ) કહી છે. તેમાં સુખને સહેજ પણ સદ્દભાવ ન હોવાને કારણે તે પરુષ છે. પ્રતિક્ષણ અસમાધિ ઉત્પન્ન કરનારી હેવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત હોવાને કારણે તે પ્રચંડ છે. તે વેદના એવા પ્રકારની હોય છે, તેને શ્રવણ કરવાથી પણ દુઃખ થાય છે, તે કારણે તેને ઘોર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેને ભયંકર કહી છે. પ્રતીકાર રહિત હોવાને કારણે હૃદયને ક્ષુબ્ધ કરનારી હોવાથી તેને દારુણ કહી શકાય છે. સર્વજ્ઞ પણ વાણી દ્વારા તેનું વર્ણન કરી શકતા નથી, તે કારણે નરકને “દુગ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૦૧