________________
વિ તુણા, અહંકાનુળા’ અપર્યાપ્તક બાદર પૃથ્વિકાયિકની જઘન્ય અવગાહનાથી પ્રત્યેક શરીરવાળા અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગણી છે. અને પરસ્પરમાં તુલ્ય છે.૧૦-૧૧ “મરિયસ કાતર કાનિયા શો Tigrr TTri’ તેનાથી અસં. ખ્યાત ગણી જઘન્ય અવગાહના સૂક્ષ્મ નિગેદિયા પર્યાપ્તકની છે. ૧૨ “રસેવ પsmત્તરણ ૩ોરિયા સોનાના વિશેષાફિયા' તેનાથી વિશેષાધિક ઉત્કૃષ્ટ અવગાહના અપર્યાપ્તક સૂક્ષ્મ નિગોદિયા જીવની છે.૧૩ “તરણ રેવ પsઝ જરા વિચારોના વાણિયા” તેનાથી પર્યાપ્તક સૂમ નિગોદિયા જીવની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે.૧૪ “કુદુમવારાફરસ પsષત્તરણ જનિયા બોmiળા માં જ્ઞTI’ તેનાથી પર્યાપ્ત સૂકમ વાયુકાયિક જીવની જઘન્ય અવગાહના અસંખ્યાત ગણિ છે. ૧૫ “તરણ માનત્તર કોરિયા ગોગાળા વિશેષાાિ ” તેનાથી અપર્યાપ્તક સૂમ વાયુકાયિકની જઘન્ય અવગાહના વિશેષાધિક છે,૧૬ “તરણ જે પુનત્તરા ફરશોસિયા નાના
સૂત્રાર્થ–મેં (સુધર્માસ્વામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન સ્વામીને પૂછયું–“નરકે કેવી વેદનાઓવાળા છે? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણે છે. હું એ વાત જાણતો નથી, તે હે પ્રભે! નરકેની વેદનાએ વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કૃપા કરો. હે પ્રભે! કેવાં કૃત્ય કરનારા અજ્ઞ (અજ્ઞાન) જે નરકગતિ પ્રાપ્ત કરે છે ?
ટીકાથ–પૂર્વકાળમાં જબૂસ્વામી આદિ શિષ્યએ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જીવોની સ્થિતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધર્મા સ્વામીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન! નરકે કેવા હોય છે? કેટલા હોય છે ? ત્યાં જીને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જંબુસ્વામી આદિ શિષ્યને આ પ્રમાણે જવાબ આપે— | હે જંબૂ ! પુરાતન કાળમાં જયારે ભગવાન મહાવીર વિદ્યમાન હતા, ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાઋષિ–એટલે કે ઘણું જ ઉગ્ર તપસ્યાઓ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનાર શ્રી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ હો “હે પ્રભે ! નરકેનું સ્વરૂપ કેવું છે ? તેમાં ઉત્પન્ન થનાર નારકોને કેવી કેવી પીડાઓ સહન કરવી પડે છે ? કેવા કૃત્ય કરનારા અજ્ઞાની છે નરકમાં જાય છે? આ વિષયના આય જાણકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરે. હે જંબૂ! તમે જે પ્રશ્ન મને પૂછે છે, એજ પ્રશ્ન મેં મહાવીર પ્રભુને પૂછયે હતા, આ પ્રમાણે સુધર્માસ્વામી તેમને કહે છે. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧
૦ ૦