________________
કરે છે અને આહારપુદ્ધયાને ગ્રહણ કરીને તે પછી તે પુદ્ગલેને પરિણમાવે છે અને પરિણમાવ્યા પછી તેએ શુ' તેના વિશેષ પ્રકારે ખ’ધ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! ‘નો ફળદ્ધે સમš' આ અથ ખરાખર નથી, કેમ કે-પ્રત્યેક તેજસ્કાયિક જીવ જ પેાતાતાના શરીરના પ્રાએગ્ઝ પુદ્ભલેને આહાર રૂપે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરેલા આહારને સાર અસાર રૂપે પરિણુમાવે છે. તે પછી વિશિષ્ટ શરીરને ખંધ કરે છે વિગેરે સઘળું કથન પૃથ્વિકાયિકાના કથન પ્રમાણે સમજવું પરંતુ તે કથનમાં અને આના કુચનમાં જો કોઇ વિશેષપણુ' હાય તા તે ઉત્પાદ સ્થિતિ અને ઉર્દૂતના દ્વારમાં છે. એજ વાત ‘નવર ગવાયો વિદ્દે વટ્ટળા ય જ્ઞા॰' એ સૂત્રપાઠ દ્વારા બતાવીને અર્થાત્ રચાત્' વિગેરે દ્વારા તે પૃથ્વિકાયિકાની માફક જ અહિયાં કહ્યા છે. પરંતુ ઉત્પાત, સ્થિતિ અને ઉદ્ઘના દ્વારેમાં આ તેજસ્કાયિકામાં અન્તર છે, અનન્તર પ્રજ્ઞાપનાસૂત્રના વ્યુત્ક્રાન્તિ નામના છટ્ઠા પટ્ટમાં આ પ્રમાણે બતાવેલ છે તેજસ્કાયિક જીવેાના ઉત્પાત તિય ચ ગતિથી અને મનુષ્યગતિથી થાય છે. બીજી ગતિથી થતા નથી. તેજસ્કાયિકાની સ્થિતિ જઘન્યથી અન્તમુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ અહેરાત્રની હેાય છે. તૈજસ્કાયિકની પર્યાયથી મરીને તિયન્ચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. ઉત્પાત વિગેરેની ખાખતમાં પૂ કથનની અપેક્ષાથી જેવી રીતે અન્તર બતાવેલ છે. તે જ રીતે લેશ્યાના સબંધમાં આ કથનમાં વિશેષપણુ` છે. કેમ કે પૃથ્વિકાયિક જીવેામાં ચાર લેશ્યાએ થાય છે. ‘સેલ ત્રં ચૈત્ર' તૈજસ્ફાયિકામાં જે બાબતેથી પૃથ્વિકાયિક જીવાની અપેક્ષા એ વિલક્ષણુપણુ બતાવેલ છે તે વાર્તાને છેડીને ખીજી તમામ સમુાત વિ. દ્વારાના કથનમાં સરખાપણું જ છે.
‘વાકાચાળ ણં ચેક' વાયુકાયિક જીવમાં ‘સ્યાત' વિગેરે દ્વારાના સંબધમાં પૃથ્વિકાયિકાદિએનું જેવુ' કથન કર્યુ છે. તેજ પ્રમાણે છે. પૂર્વ કથનથી વાયુકાયિકાદિકાના કથનમાં જે ખીજુ કાંઈ અતર છે તે સમ્રુધાતના દ્વારને લઈને જ છે. કેમ કે-વાયુકાયિક જીવાને ચાર સમુદ્દાત હોય છે. પૃથ્વિકાયિક જીવાને આદિના ત્રણ જ સમુઘાત થાય છે. વાયુકાયિકાને વેદના સમુદ્ધાત, કષાય સમુદ્દાત મારણાન્તિક સમુદ્દાત અને વૈક્રિય સમુદ્ધાત એ ચારસમુદૂધાત હૈાય છે. કેમ કે વાયુકાયિકાને ક્રિય શરીરને સાવ કહ્યો છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે-ચિ મળે! નાવ રત્તાત્ તંત્ર ચળસાચા 'હે ભગવન કેકવાર બે, ત્રણ ચાર અથવા પાંચ વન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૯૭