________________
તેથી ત્યાં તેની ઉત્પત્તિ પણ થતિ નથી. આ રીતે પૃથ્વિકાયિક જીવોનું પ્રકરણ બતાવીને હવે અપૂકાયિક જીવેના સંબંધમાં કથન કરે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન “સિય ! =ાવ રારિ વંજ આ૩યા ' હે ભગવન બે ત્રણ ચાર, અથવા પાંચ, અપકાયિક જીવે એક સાથે મળીને “સાહાળતીર વધતિ” સાધારણ શરીરને બંધ કરે છે ? બંધિત્તા અને તે પ્રમાણે બંધ કરીને તે પછી તેઓ આહાર પુતલેને ગ્રહણ કરે છે અને તેને ગ્રહણ કરીને તે પછી તેને પરિણાવે છે? અને તેઓને પરિણુમાવ્યા પછી તેઓ પોતાના શરીરને પૃથફ રૂપથી બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“gવે છે ગુઢવાચા નો સો રે માળિયવો લાવ લાદૃત્તિ” હે ગૌતમ! પૃવીકાયિક જીના સંબંધમાં જેવી રીતને સૂત્રપાઠ તેની ઉદ્વર્તન સુધીમાં કહ્યો છે એજ રીતને સૂત્રપાઠ આ અપ્રકાયિકાના સંબંધમાં પણ સમજી લેવું. કહેવાનું તાત્પર્ય એવું છે કે – ત્રણ, ચાર, પાંચ વિગેરે અનેક અપ્રકાયિક જીવે મળીને એક શરીરને બંધ કરતા નથી. તેમ જ તેઓના પ્રાયોગ્ય પુલોને આહાર પણ કરતા નથી. અને તે ગ્રહણ કરેલા આહારને પરિણાવતા પણ નથી. તેમ જ વિશેષ રૂપથી તેઓ શરીરને બંધ પણ કરતા નથી. પરંતુ પ્રત્યેક અપકાયિક જીવ પિતાના પ્રત્યેક શરીરને બંધ કરે છે. પ્રત્યેક જીવ તેના આહાર પ્રોગ્ય પુદ્ગલેને આહાર રૂપથી ગ્રહણ કરે છે. અને તે પ્રત્યેક ગૃહીત આહાર પુલોને પરિણાવે છે. અને પ્રત્યેક શરીરને બંધ કરે છે. એ પ્રમાણેને આ વિચાર પૃથ્વિકાયિક જીવની જેમ અપૂકાયિક જીવોના વિષયમાં પણ ઉદ્ધતન સુધી સમજી લે. પરંતુ પૃશ્વિકાયિકના પ્રકરણમાં અને અપકાયિ. કોના પ્રકરણમાં જે કંઈ વિશેષતા હોય તે કેવળ સ્થિતિદ્વારના સંબંધમાં જ છે. એજ વાત “નક દિ સત્તવાસણા જોરે આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે, પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ ઉત્કૃષ્ટથી બાવીસ ૨૨ હજાર વર્ષની કહી છે, અને અકાયિક જીવની ઉત્કૃષ્ટસ્થિતિ સાત ૭ હજાર વર્ષની કહી છે. જઘન્ય સ્થિતિ બનેની અંતર્મુહૂર્તની બનેલી છે. બન્નેમાં કાંઈ જ વિશેષતા નથી. અરે જેવ' આ રીતે સ્થિતિને છેડીને લેણ્યા વિગેરે દ્વારમાં બનેના સંબંધનું કથન સરખું જ છે. તેજસકાયિક જીના સંબંધમાં પણ પૃથ્વિીકાયિક જીવ પ્રમાણે જ સમજવું. અર્થાત્ ગૌતમ સ્વામીએ તેજસ્કાયિકના સંબંધમાં જયારે પ્રભુને એવું પૂછયું કે-હે ભગવન કદાચ બે ત્રણ, ચાર અથવા પાંચ તેજસ્કાયિક જી પરસ્પર મળીને એક સાધારણ શરીરને બંધ કરે છે? અને તેને બંધ કરીને તે પછી આહારપુલેને ગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૯ ૬