SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સમુદઘાતકાર-સેપિં ળ મરે! લવાળo” આ અગ્યારમાં સમુદઘાત દ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન પૃવિકાયિક જીમાં કેટલા સમુદુઘાત હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જમાં ! હે ગૌતમ! પૃથ્વિકાયિક જીવોને ત્રણ સમુદ્દઘાત હોય છે. સંગા” તેના નામે આ પ્રમાણે છે ૧ વેદના સમુદ્રઘાત ૨ કષાય સમુદ્દઘાત ૩ મારણુતિક સમુદ્રઘાત. ફરીથી ગૌતમ સ્વામીને પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તે વૃશ્વિકાયિક જીવે મારાન્તિક સમુદ્દઘાતથી સમવહત થઈને મરે છે? કે સમુદુઘાત કર્યા વિના જ મરે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ચમા ! સોયાવિ મતિ' હે ગૌતમ! તે પૃશિવકાયિક છે મારણાનિક સમદુઘાત કરીને પણ મરે છે, અને મારણાન્તિક સમુદ્દઘાત કર્યા વિના પણ મરે છે, ૧૨ ઉદ્વર્તનાદ્વાર–આ બારમા દ્વારનો આશ્રય કરીને ગૌતમ સ્વામીએ પ્રભુને એવું શૂછયું છે કે તે જે મરે કat તિરં” હે ભગવન્ તે પૃથ્વિ. કાયિક જીવ મરણ પછી કયાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–ા પટ્ટા વતીue' હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ નામના છડા ૫દમાં વિકાયિક ની ઉદ્વર્તનના વિષયમાં કથન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણેનું કથન અહિયાં આ વિષયના સંબંધમાં પણ સમજી લેવું. ત્યાં પ્રભુને ગૌતમ સ્વામીએ આ રીતે પ્રશ્ન કરેલ છે કે- નેફgg નાર રે;” અહિયાં યાવતુ પદથી તિય ચ અને મનુષ્ય ગ્રહણ થયા છે. અર્થાત્ હે ભગવન પ્રવિકાયિક જીવ મરણ પછી શું નરકમાં ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચનિકોમાં ઉત્પન્ન થાય છે? કે મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! હે ગૌતમ! પૃથ્વિકાયિક જીવ “તો રાહુ ૩૩વનંતિ.” નરયિકમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ “સિવિનોળિયુ” તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે. “IT” મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. ઈત્યાદિ કહેવાનું તાત્પર્ય એવું છે કે પૃથ્વિકાયિક જીવ પૃથ્વિકાલિક શરીરને છેડીને તે પછી મારીને નષ્કમાં જતા નથી. તેથી તેઓ ત્યાં-નરકમાં ઉત્પન્ન પણ થતા નથી. પરંતુ કેઈવાર તિર્યંચ ગતિઓમાં જાય છે, તેથી તેઓ ત્યાંજ ઉત્પન્ન થાય છે. અથવા પુણ્યના રોગથી તેઓ મનુષ્યમાં પણ જાય છે. તેથી તેઓ ત્યાં પણ ઉત્પન્ન થાય છે. તેઓ મરીને દેવગતિમાં જતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૯૫
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy