________________
વર્તમાન રૂપે કહેવામાં આવ્યા છે, તે તેઓના અવિરતિભાવને ઉદેશીને જ કહેવામાં આવ્યું છે, તેમ સમજવું. િfu vi Tીવા નં રે લોલા તથા જે. સંબંધી અન્ય પ્રવીકાયિક જીવોના તે પૃથવીકાયિક જીવે પ્રાણાતિપાત કરે છે, તેમ જ તેના સંબંધમાં મૃષાવાદ વિગેરે કરે છે, તે ઘાત વિગેરે ક્રિયાના વિષય ભૂત અન્ય પૃથ્વીકાયિક જીવોને પણ પરસ્પરનો આ વધ્ય વધકભાવ જાણ વામાં આવતો નથી, અર્થાત્ આ અમેને મારનાર છે, અને અમે તેના વધ્ય છીએ એ રીતને વય વધકભાવ તેઓને જાણવામાં આવતો નથી. કેમ કેપૃથ્વીકાયિક જીવ એકેન્દ્રિય હોવાથી તેમને મન હોતું નથી.
૮ ઉત્પાતકાર- આ કારના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- તે છે મારે ! વા' હે ભગવન્ આ પૃવિકાયિક જીવે “હિંતો રાવજવંતિ' કયા સ્થાન વિશેષથી અને કઈ ગતિથી આવીને આ પ્રવિકાયિક પણથી ઉત્પન્ન થાય છે? એટલે કે “
નેufહંતો.' તેઓ નિરયિકેથી આવીને તિર્યથી આવીને મનુષ્યોથી તથા દેથી આવીને ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ.
ઉત્તરમાં પ્રભુ કહે છે કે-gવં કહા વતીeo હે ગૌતમ પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્કાતિ પદમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે અહિયાં તેની ઉત્પત્તીના વિષયમાં કથન સમજી લેવું. ત્યાં આ વિષયમાં એવું કથન કર્યું છે કે-આ પ્રવિકાયિક જીવે નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચાનિકે માથી આવીને ઉત્પન્ન થાય છે? કે મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા! નો નેહંતો,” હે ગૌતમ પૃથ્વીકાયિક રૂપથી જીવ નારક્રિયામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ મનુષ્યમાંથી આવીને પણ જીવ પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે. તિર્યંચગતિમાંથી પણ આવીને જીવ પૃથ્વિકાયિકપણાથી ઉત્પન્ન થઈ જાય છે. અને દેવોમાંથી આવીને પણ જીવ પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે.
૧૦ સ્થિતિદ્વાર–ખા દસમાં સ્થિતિદ્વારના સંબંધમાં ભગવાન ગૌતમ પ્રભુને એવું પૂછે છે કે- તેfi i ગીવાળંદ્ર' હે ભગવન તે પૃથ્વિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? અર્થાત્ - પૃથ્વિકાયિક પણામાં વધારેમાં વધારે અને ઓછામાં ઓછા કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જો મા ! હે ગૌતમ! “જન્નેí શંતોમુદત્ત.” હે ગૌતમ! જીવ પૃથ્વિકાયિકપણામાં ઓછામાં ઓછા અન્તમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ૨૨ બાવીસ હજાર વર્ષ સુધી રહે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
८४