________________
ખીજાઓને પણ તે રીતે બતાવી શકે? અર્થાવગ્રહ મતિનું નામ સ'જ્ઞા છે. અને સૂક્ષ્મ અને વિષય કરવાવાળી મતિનુ' નામ પ્રજ્ઞા છે. મનેાદ્રવ્યનુ નામ અહિયાં મન છે. અને દ્રવ્ય શ્રુત રૂપ વચનનું નામ વાણી છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘નો ફળ3 સમò' હું ગોતમ ! આ અર્થ ખરાખર નથી. તા પણ તેએ આહાર તેા કરે જ છે. કહેવાનુ તાત્પ એ છે કે તે પૃથિવીકાયિક જીવાને જે કે મન અને વચનના અભાવથી હું આહાર કરૂ છું તે રીતની સંજ્ઞા, પ્રજ્ઞા વિગેરે કઈ પણ હેતુ નથી. તે પણ તેઓ જે આહાર કરે છે. તે તેના આહાર અનાભાગ પૂર્ણાંક જ હાય છે, આભેગ પૂર્વક હાતા નથી. ત્તિ નં મરે ! જ્ઞાન' હ્યં મુન્નત્તિ વા [][ આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યુ` છે કે-હે ભગવન્ તે પૃથ્વીકાયક એકેન્દ્રિયેાને શું એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મતિ, અથવા વાણી હાય છે? કે જેનાથી તેઓ સમજી શકે કે અમે ઈષ્ટ અથવા ા અનિષ્ટ સ્પર્શનું પ્રતિસ‘વેદન કરીએ છીએ. અને બીજાને પણ તે એવુ· જ ખતાવી શકે કે અમે ઈષ્ટાનિષ્ઠ સપનું પ્રતિસંપાદન કરીએ છીએ ? કહેવાનું તાપ એવુ' છે કે-તેઓને ઇષ્ટ અનિષ્ટ સ્પર્શ સ`ખ'ધી સ`જ્ઞા, પ્રજ્ઞા, વિગેરે હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નો ફળઙે સમર્ટ્ઝ' હે ગૌતમ ! આ અર્થ ખરેખર નથી, અર્થાત્ પૃથ્વીકાયક જીવને ઇષ્ટ અનિષ્ટ સબંધી સ'જ્ઞા, પ્રજ્ઞા વિગેરે કઇ પુણ્ હતા નથી. કેમ કે એકેન્દ્રિય જીવાને મન અને વચનના અભાવ રહે છે. તેથી તેએમાં સત્તા વિગેરે હોતા નથી. તે પણ તેઓને ઇષ્ટાનિષ્ટનુ સવેદન તે થાય જ છે. અને આવુ. આ સવેદન તેઓને અનાભેગ પૂર્ણાંક જ થાય છે.
૮ પ્રાણાતિપાતદ્વાર–આ દ્વારને ઉદ્દેશીને ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યુ‘ કે-તે ન મંà! ગૌવા વાળાવા॰' હે ભગવન્ આ પૃથ્વીકાયિકા પ્રાણાતિ પાત–અર્થાત હિ‘સાના વ્યાપારમાં તત્પર છે, તેમ તેના સમધમાં કહી શકાય છે? અર્થાત્ એ જીવે પ્રાણાતિપાત કરે છે, એ રીતે તેઓ માટે કહી શકાય છે? તથા ‘મુસાવા વિજ્ઞાવાળે જ્ઞાત્ર મિચ્છાળ છે. બન્નાફ્ન્નતિ' સુષાવાદમાં અદત્તાદાનમાં યાવત્ મિથ્યાદર્શન શયમાં તત્પર છે. એ રીતે કહી શકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- ‘વોચમા !'હું ગૌતમ ! 'पाणाइवा वि उवक्खा इज्जति जाव मिच्छादंसणसल्ले वि उवक्खा इज्जति' मा પૃથિવીકાયિક જીવા પ્રાણાતિપાતમાં તત્પર છે, તે રૂપે પણ તેએકના સબધમાં કહી શકાય છે, અને યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં એ વર્તમાન છે. એ રૂપે પણ કહી શકાય છે. અહીયાં યાપાથી પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના ૧૮ અઢાર પાપસ્થાનામાં પણ તે એના વિષયમાં એવુ' કહી શકાય છે, એવા અ ગ્રહણ કરાયેા છે. અહિયાં પૃથ્વિકાયિક જીવાને પ્રાણા તપાતમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૯૩