________________
સ્પતિકાયિક જીવે એકઠા થઈને સાધારણ શરીરને બંધ કરે છે? અને અન્ય કર્યા પછી તેઓ તેના યોગ્ય આહાર પુદ્ગલનું આહરણ કરે છે? અને આહાર પલેના આહરણ પછી તે આહારને પરિણુમાવે છે અને પરિણમાવ્યા પછી તેઓ વિશિષ્ટ શરીરને બંધ કરે છે? “નોરમા !” હે ગૌતમ! “જો ફળ અમરે' આ અર્થ બરોબર નથી, કેમ કે ગળતાવરફાફા અનન્ય વનસ્પતિકાયિક જી એકઠા થઈને સાધારણ શરીરને બંધ કરે છે. “જો.' એકઠા થઈને સાધારણ શરીરને બંધ કર્યા પછી તેઓ તેના પાગ્ય આહારના પુદ્ગલેને ગ્રહણ કરે છે? તેને ગ્રહણ કર્યા પછી તેઓ તે આહારને અસાર–સાર રૂપ અંશથી પરિણમાવે છે. તેને પરિણમાવ્યા પછી તે વિશેષ રૂપથી ફરીથી શરીરને બંધ કરે છે. “જ તેવફાળે જાવ પરવત્તિ' અહિયાં જે કથન કર્યું છે, તેનાથી અતિરિક્ત બાકીનું બધું જ કથન તેજસ્કાયિકેની જેમ જ “જાવ ૩૦તિ’ યાવત્ ઉદ્ધના (નિકળવું) સુધીમાં સમજવું. પરંતુ તેજસકાયિકના કથનની અપેક્ષાએ આ કથનમાં જે અંતર છે, તે આહાર અને સ્થિતિની અપેક્ષાએ છે. એ જ વાત “નવરં માહાર નિગમ જલિ' આ પાઠથી બતાવેલ છે. વનસ્પતિકાયિકોને છએ દિશાથી નિયમથી આહાર હોય છે. અર્થાત્ વનસ્પતિકાયિકે નિયમથી એદિશાએથી આહાર કરે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે-લાકાતમાં જે નિકુટ છે, તેનો આશ્રય કરીને ત્રણ દિશાએથી જ તેને આહાર સંભવિત થાય છે. અર્થાત્ બાદર નિગેને આશ્રય કરીને નિયમથી એ દિશાએથી તેને આહાર થાય છે. કેમ કે બાદર નિગેદ પૃથ્યાશ્ચિત હોવાથી એ દિશામાંથી તેને આહારની સંભાવના છે. રિથતિના વિષયમાં પણ વનસ્પતિકાયિકની “કિ સ્થિતિ “gજોળે' જઘન્યથી એક અન્તર્મુહૂર્તની છે, અને “૩૪ોસેળ' ઉત્કૃષ્ટથી “તો TER એક અન્તર્મહતની જ છે. પૃશ્વિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટસ્થિતિ ભિન્નભિન્ન કહી છે. અને વનસ્પતિકાયિકમાં કેવળ અન્તર્મુહૂર્તની જ સ્થિતિ કહી છે. તથા જઘન્યની અપેક્ષાથી પણ બધાની સ્થિતિ એક સરખી જ છે. “તે જોવા આ કથનથી ભિન્ન બીજુ બધુ સમુદુઘાત વિગેરે સંબંધી કયન પૂર્વોક્ત પ્રમાણે જ છે. તેમ સમજવું. છે સૂ ૧ છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩