________________
દૃષ્ટિવાળા દેતા નથી. તેમ જ તેઓ “મામિચ્છાદિ' સમ્યગૂ મિથ્યા દષ્ટિ પણ હોતા નથી. કેમ કે આ બે દૃષ્ટિવાળા પંચેન્દ્રિય તિન્ય જી જ હોય છે. તેથી તેઓ મિથ્યાદૃષ્ટિ જ હોય છે.
૪ જ્ઞાનદ્વાર–આ ચેથા જ્ઞાનદ્વાર માટે ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-માં મરે! વા નાળી ગઇurળી' હે ભગવન્ પૃથ્વીકાયિક જી
મતિજ્ઞાન વિગેરે જ્ઞાનવાળા હોય છે? કે મતિ અજ્ઞાનવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું “જોયના ! નો નાળી' હે ગૌતમ ! તે પૃથ્વી કાયિક જી મતિજ્ઞાન વિગેરે જ્ઞાનવાળા દેતા નથી. પરંતુ મતિઅજ્ઞાની અને શ્રત અજ્ઞાની હોય છે. એ જ વાત “મરગા” વિગેરે પદે દ્વારા બતાવવામાં આવેલ છે.
૫ ગદ્વાર -આ યોગદ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- ૧ મરે! નીવા' હે ભગવન તે પૃથિવીકાયિક જી મને ગવાળા હોય છે? કે વચનોગવાળા હોય છે? અથવા કાયયેગવાળા હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – જોયાળો માનો.' હે ગૌતમ ! તે પ્રશ્વિ કાયિક જ માગવાળા હોતા નથી. કેમ કે તે યંગ સંજ્ઞી પંચેન્દ્રિયોને થાય છે. તે વચનગી પણ હેતા નથીકેમ કે તે રોગ દ્વીન્દ્રિય થી પ્રારમ્ભ થાય છે, તેથી એ બને વેગેના અભાવથી તેઓ કેવળ એક કાય
ગવાળા જ હોય છે. આ ગ હોવાનું કારણ તેઓને કાયને સદૂભાવ છે તે જ છે.
૬ ઉપગદ્વાર–આ દ્વારને ઉદ્દેશીને ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- તે મંતે જીવ જં' હે ભગવન તે પૃથ્વીકાયિક જીવ સાકારપગવાળા હોય છે કે નિરાકારો પગવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા!” હે ગૌતમ! પૃથિવીકાયિક જીવ સાકારપગવાળા પણ હોય છે, અને નિરાકારપગવાળા પણ હોય છે. જ્ઞાન યુગનું નામ સાકારપગ છે. દર્શનોગનું નામ નિરાકારે પગ છે. આ બને છે તેમાં એ કારણથી હોય છે કે-જીવને સ્વભાવ જ ઉપગ રૂપ હોય છે.
૭ આહારદ્વાર-તે મેસે! નીવા' હે ભગવન જીવ કેવા આહાર પદ્રલોને આહાર કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“રોયના” હે ગૌતમ! તે પૃથિવીકાયિક જીવ “મો” દ્રવ્યની અપેક્ષાથી એવા દ્રવ્યને આહાર કરે છે કે જે અનન્ત પ્રદેશાત્મક હોય છે. “gવં ના પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠ્યાવીસમા પદના પહેલા આહાર ઉદ્દેશામાં નરર્થિક પ્રકરણમાં આહારના વિષયમાં જેવી રીતે કથન કરવામાં આવ્યું છે, તેવું જ કથન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૯૧