________________
ઉત્તરમાં પ્રભુ કહે છે કે “mો ફળ તમ હે ગૌતમ! એ અર્થ બરોબર નથી. કેમ કે પુત્રવીવાણવાળે પચાારા પરિણામ ઉત્તેચે સરી ધંતિ જે પૃથ્વીકાયિક જીવે છે, તે પ્રત્યેક આહારવાળા હોય છે, અને પ્રત્યેક તે ગ્રહણ કરેલ આહારના પુદ્ગલોને પરિણુમાવવાવાળા હોય છે. તે કારણથી તે પ્રત્યેક પિતાના શરીરને બંધ કરે છે. બધા મળીને એક જ શરીરને બંધ કરતા નથી. “વધિન્ના” પિતાના શરીરનું જુદા જુદા રૂપે બંધ કરીને રમો T=ા” તે પછી તેઓ આહારનું ગ્રહણ અને તેના જુદા જુદા પરિણમન અને શરીરના બંધ પછી વિશેષ રૂપથી આહાર કરે છે અને આહાર કરેલા પુદ્ગલેને વિશેષ રૂપથી પરિણુમાવે છે અને પછી તે વિશેષ રૂપથી શરીરને બંધ કરે છે ?
હવે બીજા લેણ્યદ્વારનું કથન કરવામાં આવે છે.
આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “afa i મને નવાળ વાળો પત્તાશો' હે ભગવન તે પૃવીકાયિક અને કેટલી લેશ્યાએ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-શોચમા ! જાતિરતાળો પumત્તાગો” હે ગૌતમ! તે પૃથ્વીકાયિક જીવને ચાર લેશ્યાઓ કહેવામાં આવી છે. તેના નામ આ પ્રમાણે છે-“#
va ૨૦” કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને તેજલેશ્યા કેરા
- હવે ત્રીજા દષ્ટિદ્વારનું કથન કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભને એવું પૂછે કે તે vi મેસે! નીવા #િ સમઢિી મિદ હિદી સમાં મિકા વિકીર હે ભગવન તે પૃથ્વિકાયિક જીવો શું સમ્યગ્દષ્ટિવાળા હોય છે ? અથવા મિથ્યા દષ્ટિવાળા હોય છે અથવા તે સમગ્ર મિથ્યાદષ્ટિવાળા હોય છે અર્થાત આ જીવની કેવી દષ્ટિ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જોવા” હે ગૌતમ ! તો સમરિદી” પૃથ્વીકાયિક જીવ સભ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૯૦