________________
લેશ્યાવાલોં કા નિરૂપણ
બીજા ઉદેશાનો પ્રારંભ– પહેલા ઉદેશામાં લેશ્યાઓના સંબંધમાં વિચાર કરવામાં આવ્યા છે. તેથી વેશ્યાના અધિકારથી આ બીજા ઉદ્દેશામાં લેસ્થાવાળા જીવોનું નિરૂપણ કરવામાં આવશે. આ સંબંધથી આ બીજા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે
મંતે એજ્ઞાળો ઘણ7ો ઈત્યાદિ ટકાર્થ–આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે– # નં અંતે ! સેરણા પunત્તાનો હે ભગવન વેશ્યાએ કેટલી કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gવું જ પળવળા જમ્મુ તો” હે ગૌતમ ! આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમાં પદના પૂરેપૂરા છઠ્ઠા ગભેદેશનું કથન સમજવું અર્થાત્ જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ગર્ભે દેશમાં -ગર્ભસૂત્રથી ઉપલક્ષિત ઉદેશાના ૧૭ સત્તરમાં પદના છઠા ઉદ્દેશામાં સૂત્ર છે. તે જ રીતે અહિયાં પણ તે સંપૂર્ણરૂપે સમજી લેવું
ત્તિવો એ પદથી એ બતાવ્યું છે કે પૂરે પુરા ઉદ્દેશાનું કથન કરવું. તેથી વધુ કે ઓછું કરવું નહીં.
ગૌતમ સ્વામીએ પ્રભુને જ્યારે એવું પૂછયું કે હે ભગવન્ લેશ્યાઓ કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ! છ પ્રકારની વેશ્યાઓ કહેવામાં આવી છે. તે આ પ્રમાણે છે. કૃષ્ણ લેશ્યાન, નીલલેશ્યા ૨, કાપલેશ્યા૩, તેજલેશ્યા, પદ્મશ્યાપ અને શુકલતેશ્યા, ફરીથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-“મજુરણા મંતે ! હે ભગવન મનુષ્યને કેટલી વેશ્યાઓ કહેવામાં આવી છે, તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! મનુષ્યને છ વેશ્યાઓ કહેવામાં આવી છે. જે કૃણ, નીલ વિગેરે રૂપે છે.
i મારે! સ્ટેટ્સ Tumત્તાગો’ એ પદથી લઈને જોયા છે જેના પurત્તામાં તંગ- રતાળો વાવ સુબ્રેરણા” આ પ્રમાણેના જે સૂત્રોના આશ્રયથી આ ગભેદેશક કહેવામાં આવેલ છે. તે સૂત્ર આ છે.
प्र. 'कण्हलेस्से णं भंते ! मणुस्से कण्हलेस्सं गभं जणेज्जा? हंता गोयमा sms' હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે? હા ગૌતમ? કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે.
પ્ર. “ શે ળ મતે ! મgણે નીરૂં દમ છે ના? . હંતા જોયા! ગળે ના' હે ભગવાન કૃષ્ણલેક્ષાવાળા મનુષ્ય, નીલ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
८७