________________
હે ભગવન્ ! આપ એવું શા કારણે કહે છે કે પૃથ્વીકાયિક જીવોને જરા જ હોય છે શક હેત નથી તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોશમાં ! પુરવાવાને સારી રેયાં વેતિ, તો માળા રે વેચનિત” હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ શારીરિક દુખને અનુભવ કરે છે. અને માનસિક વેદનાને અનુભવ કરતા નથી એનું કારણ એ છે તેને મન નથી હોતું “ વાવ ને ” તેજ કારણે પૃથ્વીકાયિક જીને કેવળ શરીર જ હોય છે. તેનાથી તે શરીર દ્વારા શરીર સંબંધી દુખનો અનુભવ કરે છે. મન નહિ હેવાથી તે મન સંબંધી શકાદિ રૂપ દુઃખનું વેદન કરતા નથી. “ga રવિચાઈ ” એજ રીતનું કથન યાવત્ ચૌઈદ્રીયવાળા જીવેના સંબંધમાં પણ સમજી લેવું અહિંયા યાવત્ શબ્દથી અપૂકાય, તેજ સકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વિન્દ્રિય, અને ત્રણ ઈન્દ્રીયવાળા જીનું ગ્રહણ થયું છે. આ આ કાયિક આદિ છેને કેવળ શરીર જ હોવાથી જરા જ હોય છે. મન નહિ હોવાથી શેક હેતે નથી. “તેરાપં ના ગીવાળાં શાસ્ત્ર માનવામાં બાકિના તિર્થં ચ પંચેન્દ્રિયોને મનુષ્યોને વનવ્યંતરોને જતિષ્કને અને તેમાનીકેના સંબંધમાં પણ સમુચ્ચય જીવપ્રકરણની માફક કથન સમજી લેવું એ બધાને શરીર અને મનને સદ્ભાવ હોવાના કારણે જરા અને શેક એ બંને હોય છે. દેવામાં જરા શબ્દથી શારીરિક દુખ વેદન રૂપ અર્થ ગ્રહણ કર્યો છે. શારીરિક વૃદ્ધાવસ્થા રૂપ અર્થ ગ્રહણ કર્યો નથી. “રેવં મને ! સેવ મં?! ત્તિ જાવ ઘgવાર” હે ભગવન્આપનું આ કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપનું આ કથન સત્ય છે. અર્થાત્ આપે જે સામાન્ય જીવ અને વિશેષ જીના વિષયમાં જરા સંબંધી અને શેક સંબંધી વિચાર પ્રગટ કર્યો છે. તે તેમજ છે એમ કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદનાનમસ્કાર કરીને પછી તેઓ પોતાના સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫
દેવેને જરા અને શક હોય છે તે પ્રમાણે પહેલાં કહેવામાં આવ્યું છે. હવે તે દેવામાં જે શક (ઈ) હોય છે તેના સંબંધમાં કથન પ્રગટ કરવા માટે સૂત્રકાર “સેf aછેvi” રૂારિ સૂત્ર કહે છે.
તેf #ાળે તેનું સમgi સ રે”િ ઈત્યાદિ
ટીકાથ– “તેf #ામાં તેનું સમgr” ભગવાન મોકા નગરીમાં પધાર્યા અને નન્દન ઉદ્યાનમાં વિરાજમાન થયા તે કાળે અને તે સમયે “સ. રવિંરે રેવતાચા કાપાળી પુરે કાર મુંગરાળ વિરૂ” વા જેના હાથમાં છે તેવા અને દેશના નગરને ન શ કરનારા દેવેન્દ્ર દેવરાજ શક્ર યાવતુ દિવ્યાંગોને ભેગવતા આનંદ મગ્ન હતા. અહિયા યાવત્ શબ્દથી “સર
कर, सहसखे, मघवे, पागमासणे, दाहिणटुलोगाहिवइ, एरावणवाहणे, सुरि दे, बत्तीसविमाणसयसहस्साहिवइ, अरयंबरवरवत्थधरे, इत्यादि पाठ दिव्वाई भोग
શ્રી ભગવતી સૂત્ર : ૧૨