________________
અધિકરણ ઓર અધિકરણી કા નિરૂપણ
પહેલા પાંચ ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં અધિકરદીકી ક્રિયા તે વખતે થાય છે, કે જ્યારે અધિકરણવાન જીવને અધિકરણ થાય છે. અધિકરણ અને અધિકારણ વિના આધિકરણીક ક્રિયા ઉત્પન્ન થઈ શકતી નથી જેથી અધિકરણ અને અધિકારણે એ બન્નેનું જીવની અપેક્ષાએ નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે –
“વી ! કારની બહાળઈત્યાદિ
ટીકાર્ય–ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે જીવ અધિકરણવાળે છે. કે અધિકરણ સ્વરૂપ છે? અધિકરણ જેને હેય તે અધિકરણી છે અર્થાત્ અધિકરણવાળે છે?
તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું “મા! જિળી વી ફિf ” હે ગૌતમ! જીવ અધિકરણ પણ છે અને અધિકરણ સ્વરૂપ પણ છે કેમકે અધિકરણ સ્વરૂપ જીવ અધિકરણવાળ પણ થાય છે. હિંસાદિ પાપ કર્મોના હેતુ રૂપ જે વસ્તુ છે, તેને અધિકરણ કહેવામાં આવે છે તે વરતુ બે પ્રકારની કહી છે. એક આંતર અને બીજી બાહ્ય તેમાં શરીર અને ઇન્દ્રિઓ એ આંતરિક અધિકરણ રૂપ છે અને હળ, શકટ (ગાડુ) વગેરે બાહા અધિક રણ રૂપ છે કેમકે તેનાથી જ જીવ હિંસાદિ પાપકર્મ કરે છે. એ રીતે હિંસાદિની સાધનભૂત વસ્તુ રૂ૫ અધિકરણ છે જેને તેઓ જીવ અધિકરણી છે. તથા શરીરાદી અધિકરણ છે જીવ તેનાથી કંઈક રીતે જુદે છે તે કારણે જીવ અધિકરણ રૂપ પણ છે, તાત્પર્ય કહેવાનું એ છે કે જીવ અધિકરણી પણ છે અને અધિકરણ રૂપ પણ છે, એવું જે કહેવામાં આવ્યું છે. તે અવિરતીની અપેક્ષા એ કહેવામાં આવ્યું છે. અર્થાત જે કારણથી આ જીવ અવિરતવાળે છે, એ જ કારણથી તે અધિકરણી અને અધિકરણ રૂપ છે જીવમાં એ બન્ને પ્રકારનું સરખાપણુ કેવી રીતે આવે છે તે અભિપ્રાયથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ળળ રે !g gap કી હિનળી વિ મહિલા વિ” હે ભગવન્ ! એવું આપ શા કારણે કહે છે કે જીવ અધિકાર છે અને અધિકરણ રૂપ પણ છે કારણ કે આધારાધેય માં એક રૂપતા બની શકતી નથી જેમ કે ધનવાન છે. ઇત્યાદિમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૨